મોરબી નિવાસી પ્રેમજીભાઈ ઓગાણજાનું અવસાન

- text


મોરબી : મૂળ લાલપર હાલ મોરબી નિવાસી પ્રેમજીભાઈ રતુભાઈ ઓગાણજા (ઉં.વ. 65) તે દેવજીભાઈ રતુભાઈ ઓગાણજાના ભાઈ, દિલીપભાઈ પ્રેમજીભાઈ ઓગાણજા, નીતિનભાઈ પ્રેમજીભાઈ ઓગાણજાના પિતા, ગોવિંદભાઈ અમરશીભાઈ ઓગાણજા, પંકજભાઈ અમરશીભાઈ ઓગાણજા, રમેશભાઈ અમરશીભાઈ ઓગાણજાના કાકાનું તારીખ 29-12-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-1-2023 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે ગોકુળ ફાર્મ ક્રિષ્ના સ્કૂલની સામે રવાપર રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. મો.નં. 98796 33444, 99792 36404, 99989 04452…

- text