મહેન્દ્રનગર નિવાસી લાલજીભાઈ કારોલિયાનું અવસાન

- text


મોરબી : મૂળ જુના દેરાળા હાલ મહેન્દ્રનગર નિવાસી લાલજીભાઈ ચતુરભાઈ કારોલિયા (ઉં.વ. 55)નું અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-1-2024 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન ધાયડી પેટ્રોલ પંપની સામે મહેન્દ્રનગર ખાતે તથા બપોરે 3 થી 5 કલાકે મુ. દેરાળા ખાતે રાખવામાં આવ્યું છે. પિયરપક્ષનું બેસણું સાથે સાથે રાખવામાં આવ્યું છે.

- text

- text