મોરબી સિરામિક એસોસીએશનના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાના માતુશ્રીનું અવસાન

- text


મોરબી : મુળ ગાળા હાલ મોરબી નિવાસી મોરબી સિરામિક એસોસીએશનના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજાના માતુશ્રી કાંતાબેન નરશીભાઇ ઉધરેજા (ઉ.વ.78) તે નરશીભાઈ ખોડાભાઈ ઉધરેજાના પત્ની, હસમુખભાઈ નરશીભાઈ ઉઘરેજા, હિતેશભાઈ નરશીભાઈ ઉઘરેજા તથા પ્રજ્ઞાબેન બળવંતકુમાર ઝાલરીયાના માતા, વેલજીભાઈ ખોડાભાઈ ઉઘરેજા, મનસુખભાઈ ખોડાભાઈ ઉઘરેજાના ભાભી, જયંતીભાઈ નાનજીભાઈ કાલરીયા તથા શાંતિલાલ નાનજીભાઈ કાલરીયાના ફઈનું તા 27/12/2023ના રોજ અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તારીખ 29/12/2023ને શુક્રવારે સવારે 08:00 થી 10:00 કલાકે ગુરુ લાભ દે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. (મો.નં.98252 13771, 98250 78737, 99250 22774).

- text