મોરબી નિવાસી રિદ્ધિબેન હળવદિયાનું અવસાન, દેહદાન અને ચક્ષુદાન કર્યું

- text


મોરબી : મોરબી નિવાસી રિદ્ધિબેન (અમિબેન) મહેશભાઈ (બટુકભાઈ) હળવદિયા (ઉં.વ. 36) તે સ્વ. મહાદેવભાઈ રત્નાભાઈ હળવદિયાના પૌત્રી, મહેશભાઈ (બટુકભાઈ) મહાદેવભાઈ હળવદિયા (મો.નં. 9426712498)ના પુત્રી, જયંતિલાલ મહાદેવભાઈ હળવદિયા (મો.નં. 9265588784), ચંદુભાઈ મહાદેવભાઈ હળવદિયા (મો.નં. 9426201499)ના ભત્રીજી, સંદીપભાઈ જયંતીભાઈ હળવદિયા, ધરમભાઈ ચંદુભાઈ હળવદિયા, રક્ષિતભાઈ મહેશભાઈ હળવદિયા અને મિલનભાઈ ચંદુભાઈ હળવદિયાના બહેનનું તારીખ 27-12-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-12-2023 ને શુક્રવારે સવારે 8 થી 10 વાગ્યે તેઓના નિવાસ સ્થાન 6, જનતા સોસાયટી, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.મોષાળ પક્ષનું બેસણું સાથે રાખેલ છે
લૌકિક વ્યવહાર બંધ છે.

- text

નોંધનીય છે કે સ્વર્ગસ્થના પરિવારજનો દ્વારા ડો. વિજય ગઢિયાની પ્રેરણાથી રિદ્ધિબેન હળવદિયાના દેહનું દાન મોરબી મેડિકલ કોલેજ ખાતે કરાયું છે. સાથે જ તેઓનું ચક્ષુદાન પણ કરવામાં આવ્યું છે.

- text