મોરબી નિવાસી નાથાભાઈ નાનજીભાઈ જીવાણીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જીવાણી નાથાભાઈ નાનજીભાઈ તે રમેશભાઈ, જન્તિભાઈ, શાંતિભાઈના પિતાનું તા. 26ને મંગળવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 29ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન, લક્ષ્મી કાન્તા એપાર્ટમેન્ટ, ગોકુલ-મથુરા સોસાયટી, કેનાલ રોડ મોરબી ખાતે તેમજ બપોરના 4 થી 6 કલાકે ઘુનડા (ખા) ખાતે રાખ્યું છે.

- text