વિરપર નિવાસી શાંતાબેન નથુભાઈ મુંદડીયાનું અવસાન
ટંકારા : વિરપર નિવાસી શાંતાબેન નથુભાઈ મુંદડીયા તે મણિલાલ, ચંદુલાલ, અનિલભાઈ, જયેશભાઇના માતૃશ્રીનું તા. 13ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.19ને સોમવારના...
મોરબી નિવાસી કાંતિલાલ નાનાલાલ પંડ્યાનું અવસાન
મોરબી : મૂળ ખાનપર નેસડા નિવાસી ચા.મ.મોઢ બ્રાહ્મણ પંડ્યા કાંતિલાલ નાનાલાલ તે સ્વ. નાનાલાલ નરસિંહરામ પંડ્યાના પુત્ર, સ્વ. નવલશંકર, સ્વ. નટવરલાલ, નૌતમલાલના મોટાભાઈ, દીપકભાઈ...
મોરબી : જીવુંબેન નથુભાઈ આશિયાણીનું અવસાન
મોરબી : વરિયા પ્રજાપતિ સમાજના મૂળ ગામ ખોડાપીપર હાલ મકનસર નિવાસી જીવુંબેન નથુભાઈ આશિયાણી (ઉ.વ.97) તે પરસોત્તમભાઈ અને મૂળજીભાઈના માતાનું તા 18ના રોજ અવસાન...
મોરબી નિવાસી કનકશી મોનજીભાઈ આશરનું અવસાન
મોરબી : મોરબી નિવાસી દિવાન ભાટીયા આશર કનકશી મોનજીભાઈ (ઉ.વ.89) તે અરૂણભાઇ (મૂળરાજભાઈ)- 8238702312 ના પિતાનું તા. 4ને શુક્રવારના અવસાન થયું છે. સદગતનું ઉઠમણું...
કાંતાબેન છગનભાઇ આંદ્રોજાનું અવસાન- બેસણું
કાંતાબેન છગનભાઇ આંદ્રોજા (હાલ જામનગર -રિલાયન્સ) તે સ્વ.છગનભાઈ હરખજી ભાઈના પત્ની તેમજ સંજયભાઈ આંદ્રોજાના માતા તેમજ આયર્ન સંજયભાઈ તથા પૂર્વી સંજયભાઈના દાદીનું તા.૩ના રોજ...
મોરબી : પીપળી નિવાસી ભગવાનજીભાઈ કાવરનું અવસાન
મોરબી : મોરબીના પીપળી નિવાસી ભગવાનજીભાઈ બેચરભાઈ કાવર (ઉં.વ. 80) તે મનિષભાઈ ભગવાનજીભાઈ કાવર (મો.નં. 9925581334), મયુરભાઈ ભગવાનજીભાઈ કાવર (મો.નં. 9580022222)ના પિતા અને કરણ...
મોરબી : કંચનબેન પ્રવિણભાઈ દવેનું અવસાન
મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ કંચનબેન પ્રવીણભાઈ દવે તે સ્વ.પ્રવિણચંદ્ર પ્રાણજીવનભાઈ દવેના ધર્મપત્ની તથા સાઈ સાઉન્ડ વાળા ચેતનભાઈ, કલ્પેશભાઈ, અલકાબેન, હીનાબેનના માતા તેમજ સ્વ.જટાશંકર ત્રિકમજી...
મોરબી નિવાસી કિશનકુમાર અઘારાનું અવસાન
મોરબી : મૂળ ઈશ્વરનગર હાલ મોરબી નિવાસી કિશનકુમાર પ્રવીણભાઈ અઘારા (ઉં. વ. 25) તે પ્રવીણભાઈ શિવાભાઈ અઘારા (કિશન કોમ્પ્યુટર- મો.નં. 9879455366), જોષનાબેન પ્રવીણભાઈ અઘારાના...
મોરબી :રૂગનાથભાઈ જેઠાભાઇ અધારાનું અવસાન
મોરબી : અધારા રૂગનાથભાઈ જેઠાભાઈ તે રમેશભાઈ રૂગનાથભાઈ અધારાના પિતાનું તા.27ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.1 ને શુક્રવારે રાત્રે 8 કલાકે તેમના નિવાસ...
મોરબી નિવાસી મનોજકુમાર દેસાઈનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મનોજકુમાર ગોરધનભાઈ દેસાઈ (ઉ.વ.37) તે ગોરધનભાઈ વાલજીભાઈ દેસાઈના પુત્રનું તારીખ 21/9/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 23/9/2023ને શનિવારે...