વિરપર નિવાસી શાંતાબેન નથુભાઈ મુંદડીયાનું અવસાન

- text


ટંકારા : વિરપર નિવાસી શાંતાબેન નથુભાઈ મુંદડીયા તે મણિલાલ, ચંદુલાલ, અનિલભાઈ, જયેશભાઇના માતૃશ્રીનું તા. 13ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.19ને સોમવારના રોજ સવારે 8:30 થી 10:30 કેરડીયા હનુમાનજી મંદિર, મારુતિ હોલ, વિરપર(મચ્છુ) ખાતે રાખવામાં આવેલ છે.

- text

- text