મોરબી : જીવુંબેન નથુભાઈ આશિયાણીનું અવસાન

- text


મોરબી : વરિયા પ્રજાપતિ સમાજના મૂળ ગામ ખોડાપીપર હાલ મકનસર નિવાસી જીવુંબેન નથુભાઈ આશિયાણી (ઉ.વ.97) તે પરસોત્તમભાઈ અને મૂળજીભાઈના માતાનું તા 18ના રોજ અવસાન થયેલ છે

- text