હડમતિયા નિવાસી મહેશભાઈ નરભેરામભાઈ કામરીયાનું અવસાન 

ટંકારા : હડમતિયા નિવાસી મહેશભાઈ નરભેરામભાઈ કામરીયા ઉ.વ.૪૦ નું તા.૧૩/૧૨/૨૦૨૨ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું તા.15/12/2022 ગુરુવારે સવારે ૮ થી ૧૦...

વાકાનેર : મુરાદઅલી મોહનભાઈ પંજવાણીનું અવસાન

  વાકાનેર : મુરાદઅલી મોહનભાઈ પંજવાણી (ઉં.વ. ૭૬ ) તે મલીકભાઇ મુરાદભાઇ પંજવાણી ના પિતા તથા અમીનભાઈ જુમેદઅલી પંજવાણી તથા ઝુલફીકારભાઈ જુમેદઅલી પંજવાણીના કાકાનુ તા....

ઘુનડા(ખાનપર) નિવાસી છગનભાઈ જીવાણીનું અવસાન 

મોરબી: ઘુનડા(ખાનપર) નિવાસી છગનભાઈ મુળજીભાઈ જીવાણી (ઉ.વ.95) તે સ્વ.મનસુખભાઇ તથા પ્રાણજીવનભાઈ, હરજીવનભાઇના પિતા, તે વિપુલભાઈ, કિરીટભાઈ, પુનિતભાઈ, બળદેવભાઈ અને હિતેષભાઇના દાદાનું તા.18/01/2023ને બુધવારના રોજ...

મોરબી નિવાસી કસ્તુરબેન પેથાપરાનું અવસાન

  મોરબી: મૂળ બિલીયા, હાલ મોરબી નિવાસી કસ્તુરબેન કુંવરજીભાઈ પેથાપરા (ઉં.વ. 60) તે કુંવરજીભાઈ દેવજીભાઈ પેથાપરાના પત્ની, તે દર્શન પેથાપરા તથા હર્ષ પેથાપરાના માતા, તે...

મોરબી નિવાસી વજીબેન મોરડીયાનું અવસાન

મોરબી: મોરબી નિવાસી વજીબેન મહાદેવભાઈ મોરડીયા(ઉ.વ. 101) તે સ્વ. રામજીભાઈ મોરડીયા તથા ઈશ્વરભાઈ મોરડીયા તથા ગોવિંદભાઈ મોરડીયાના માતા, તે સ્વ. રંજનબેન રામજીભાઈ મોરડીયા તથા...

વાંકાનેર નિવાસી દિલીપસિંહ ઝાલાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી નિવૃત ST ડ્રાઈવર દિલીપસિંહ ગોવુભા ઝાલા (ઉં. વ. 73) તે કનકસિંહ ઝાલા, સહદેવસિંહ ઝાલા (મો.નં. 9825077125) તથા ગજેન્દ્રસિંહ ઝાલા (મો.નં....

મોરબી જિલ્લા કલેકટરના પિતાશ્રીનું અવસાન

મોરબી : મોરબી જિલ્લા કલેકટર ઘનશ્યામભાઈ તથા મુકેશભાઈ, પ્રવિણભાઈ અને પ્રદીપભાઈના પિતાશ્રી તનસુખલાલ મગનલાલ પંડયા ઉ.87નું તા.4ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું...

મોરબીના રંગપર નિવાસી કાંતાબેન કાચરોલાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના રંગપર નિવાસી કાંતાબેન જાદવજીભાઈ કાચરોલા તે ચંદ્રકાંતભાઈ જાદવજીભાઈ પટેલ તથા મનુભાઈ જાદવજીભાઈ પટેલના માતાનું તારીખ 20-4-2023 ને ગુરુવારના રોજ અવસાન...

મોરબી : હાજી અબ્દુલકાદરભાઈ અલીભાઈ પરમારનું અવસાન

મોરબી : હાજી અબ્દુલકાદરભાઈ અલીભાઈ પરમાર (મોટા ઘરવાળા) તે એડવોકેટ મેનાઝબેન પરમાર, શિરીનબેન, ટીનાબેનના પિતા તેમજ સતારભાઈ અલિભાઈના મોટાભાઈનું તા. ૧૨ના રોજ અવસાન થયેલ...

મોરબી નિવાસી રંજનબેન કાળુભાઈ બારોટનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી બારોટ રંજનબેન (ઉ.વ.૬૦) તે સ્વ. કાળુભાઈ હિરાભાઇ બારોટના પત્નિ, અજયભાઈ, પ્રદીપભાઇ તેમજ વિકાસભાઈના માતાનું તા. ૨૭ને શનિવારે અવસાન થયું છે....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સામાકાંઠે કુતરાએ આતંક મચાવ્યો : 20 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા

રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા  મોરબી...

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...