મોરબી : હાજી અબ્દુલકાદરભાઈ અલીભાઈ પરમારનું અવસાન

- text


મોરબી : હાજી અબ્દુલકાદરભાઈ અલીભાઈ પરમાર (મોટા ઘરવાળા) તે એડવોકેટ મેનાઝબેન પરમાર, શિરીનબેન, ટીનાબેનના પિતા તેમજ સતારભાઈ અલિભાઈના મોટાભાઈનું તા. ૧૨ના રોજ અવસાન થયેલ છે. તેમની જિયારત તા.૧૪ ના રોજ સવારે ૯:૩૦થી ૧૧ પુરુષો માટે ફારૂકી મસ્જિદ, ઘાંચી શેરીમાં તથા સ્ત્રીઓ માટે મન્સૂરી કમ્યુનિટી હોલ ખાતે રાખેલ છે. બેસણું તા. ૧૫ના રોજ તેમના નિવાસ સ્થાન ઘાંચી શેરી, મેઈન રોડ, મોરબી ખાતે સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ સુધી રાખેલ છે. મો.નં. ૯૯૦૯૧ ૫૮૫૨૦

- text