મોટા ભેલા : પરસોત્તમભાઈ મનજીભાઈ શેરસિયાનું અવસાન

માળીયા (મી.) : માળીયા (મી.)ના મોટા ભેલા ગામના નિવાસી પરસોત્તમભાઈ મનજીભાઈ શેરસિયા, તે અમરશીભાઈ, જગદીશભાઈ, શાંતિલાલભાઈના પિતા તેમજ વિજયભાઈ, બીપીનભાઈ, હિરેનભાઈ, મયુરભાઈના દાદાનું તા.31...

મોરબી : ધરમશીભાઈ મોહનભાઇ સાણંદીયાનું અવસાન

    મોરબી : મૂળ બગથળા નિવાસી ધરમશીભાઈ મોહનભાઇ સાણંદીયા ( ઉ.વ.83) તે રમણીકભાઈ ( મો.નં. 9537734954), રતિલાલ (9925486970)ના પિતા તથા રાજેશભાઈ, અનિલભાઈ, ઓમકુમારના દાદાનું તા.22ને...

મોરબી : કાંતિલાલ યુ. મહેતાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કાંતિલાલ યુ. મહેતા (ઉ.વ. 83, નિવૃત શિક્ષક-વી.સી. હાઈસ્કૂલ), તે કિરણબેન (જ્ઞાનજ્યોત હાઈસ્કૂલ-મોરબી, 98242 90318), સ્મિતાબેન જિતેન્દ્રકુમાર (મોરબી, 84909 43093), મનીષાબેન...

જુની પીપળી : કુમારસિંહ માનુભા ઝાલાનું અવસાન

મોરબી : ગામ જુની પીપળી નિવાસી કુમારસિંહ માનુભા ઝાલા (ઉ.વ. 52), તે શકિતસિંહ જશવંતસિંહના કાકા, દિવ્યરાજસિંહ અને કુલદીપસિંહના પિતા, સુરૂભા રામસંગજીના ભત્રીજા તેમજ ચંદ્રસિંહ...

જેતપર (મચ્છુ) : ભાણજીભાઈ ડુંગરભાઈ અમૃતિયાનું અવસાન

મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી ભાણજીભાઈ ડુંગરભાઈ અમૃતિયા (ઉ.વ. 91), તે હરદાસભાઈ (98258 56279), રમેશભાઈ (99095 40677) અને ભરતભાઈ (99790 74914)ના પિતા તેમજ મનોજભાઈ...

વાંકાનેર : રંજનબેન કિશોરચંદ્ર શાહનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી રંજનબેન કિશોરચંદ્ર શાહ (ઉંમર વર્ષ 77), તે સ્વ.કિશોરચંદ્ર અમૃતલાલ શાહના ધર્મપત્ની તેમજ અમિત શાહના માતૃશ્રી અને શીતલબેનના સાસુનું તારીખ 7-...

લુણસર : પ્રેમજીભાઈ નાનજીભાઈ વસીયાણીનું અવસાન

મોરબી : લુણસર નિવાસી પ્રેમજીભાઈ નાનજીભાઈ વસીયાણી (ઉ.વ. 78), તે જયંતીલાલ અને ઈશ્વરભાઈના પિતાનું તા. 19/01/2021ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા....

વાંકાનેર : હરજીભાઈ પ્રેમજીભાઈ ધરોડીયાનું અવસાન

વાંકાનેર : હરજીભાઈ પ્રેમજીભાઈ ધરોડીયા (ઉ.વ. 69, પલાંસવાળા), તે રાજુભાઈ (98259 93503) અને મુકેશભાઈ (98799 62872)ના પિતાશ્રીનું તા. 28/01/2021ના રોજ અવસાન થયેલ છે. સદગતનું...

મોરબી : નીતાબેન કમલેશભાઈ જીવાણીનું નિધન

મોરબી: નીતાબેન કમલેશભાઈ જીવાણી ઉં.વ. 35 તે, કમલેશભાઈ વલ્લભભાઈ જીવાણી (મો.નં. 9825619415)ના પત્નિનું તારીખ 12/02/21ને શુક્રવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું...

મોરબી : પ્રાગજીભાઈ (બાલુભાઇ) મોહનભાઇ કાંજીયાનુ અવસાન

  મોરબી : પ્રાગજીભાઈ મોહનભાઇ કાંજીયા (ઉ. વ. ૬૨) તે હિતેષભાઈ, રાજેશભાઈ, સુરેશભાઈના પિતાશ્રી તથા ટંકારા ભાજપ પ્રમુખ કિરીટ અંદરપાના સસરાનુ તા. ૧૦ને બુધવારે દુઃખદ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ચોરાઉ બાઇક સાથે શખ્સ પકડાયો

એ ડિવિઝન પોલીસની કાર્યવાહી : શખ્સ સામે જુના 7 ગુનાઓ નોંધાયા હોવાનુ પણ ખુલ્યુ મોરબી : મોરબીમાં રવાપર ધૂનડા ચોકડી પાસે ચોરીના મોટરસાયકલ સાથે શખ્સને...

વ્યાજખોરો ચેતજો ! વાંકાનેર પોલીસે બે વ્યાજખોરને પાસાના પાંજરે પૂર્યા

અરણીટીંબા ગામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફાયરિંગ કરનાર બન્ને શખ્સને અલગ અલગ જેલમાં મોકલી આપાયા વાંકાનેર : વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી...

ટંકારાની લતીપર ચોકડીએ આગનું છમકલું 

મીરા કોટન ફેકટરીમાં પડેલા મંડપ સર્વિસના સામાનમાં આગ ભભૂકી  ટંકારા : ટંકારાની લતીપર ચોકડી નજીક આવેલ મીરા કોટન નામની ફેકટરીમાં પડેલ મંડપ સર્વિસના સામાનમાં કોઈ...

Morbi: આ તારીખથી ચૌદ દિવસીય સિદ્ધ સમાધી યોગ શિબિરનો પ્રારંભ થશે

Morbi: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે. ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ...