મોટા ભેલા : પરસોત્તમભાઈ મનજીભાઈ શેરસિયાનું અવસાન
માળીયા (મી.) : માળીયા (મી.)ના મોટા ભેલા ગામના નિવાસી પરસોત્તમભાઈ મનજીભાઈ શેરસિયા, તે અમરશીભાઈ, જગદીશભાઈ, શાંતિલાલભાઈના પિતા તેમજ વિજયભાઈ, બીપીનભાઈ, હિરેનભાઈ, મયુરભાઈના દાદાનું તા.31...
મોરબી : ધરમશીભાઈ મોહનભાઇ સાણંદીયાનું અવસાન
મોરબી : મૂળ બગથળા નિવાસી ધરમશીભાઈ મોહનભાઇ સાણંદીયા ( ઉ.વ.83) તે રમણીકભાઈ ( મો.નં. 9537734954), રતિલાલ (9925486970)ના પિતા તથા રાજેશભાઈ, અનિલભાઈ, ઓમકુમારના દાદાનું તા.22ને...
મોરબી : કાંતિલાલ યુ. મહેતાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી કાંતિલાલ યુ. મહેતા (ઉ.વ. 83, નિવૃત શિક્ષક-વી.સી. હાઈસ્કૂલ), તે કિરણબેન (જ્ઞાનજ્યોત હાઈસ્કૂલ-મોરબી, 98242 90318), સ્મિતાબેન જિતેન્દ્રકુમાર (મોરબી, 84909 43093), મનીષાબેન...
જુની પીપળી : કુમારસિંહ માનુભા ઝાલાનું અવસાન
મોરબી : ગામ જુની પીપળી નિવાસી કુમારસિંહ માનુભા ઝાલા (ઉ.વ. 52), તે શકિતસિંહ જશવંતસિંહના કાકા, દિવ્યરાજસિંહ અને કુલદીપસિંહના પિતા, સુરૂભા રામસંગજીના ભત્રીજા તેમજ ચંદ્રસિંહ...
જેતપર (મચ્છુ) : ભાણજીભાઈ ડુંગરભાઈ અમૃતિયાનું અવસાન
મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી ભાણજીભાઈ ડુંગરભાઈ અમૃતિયા (ઉ.વ. 91), તે હરદાસભાઈ (98258 56279), રમેશભાઈ (99095 40677) અને ભરતભાઈ (99790 74914)ના પિતા તેમજ મનોજભાઈ...
વાંકાનેર : રંજનબેન કિશોરચંદ્ર શાહનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી રંજનબેન કિશોરચંદ્ર શાહ (ઉંમર વર્ષ 77), તે સ્વ.કિશોરચંદ્ર અમૃતલાલ શાહના ધર્મપત્ની તેમજ અમિત શાહના માતૃશ્રી અને શીતલબેનના સાસુનું તારીખ 7-...
લુણસર : પ્રેમજીભાઈ નાનજીભાઈ વસીયાણીનું અવસાન
મોરબી : લુણસર નિવાસી પ્રેમજીભાઈ નાનજીભાઈ વસીયાણી (ઉ.વ. 78), તે જયંતીલાલ અને ઈશ્વરભાઈના પિતાનું તા. 19/01/2021ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા....
વાંકાનેર : હરજીભાઈ પ્રેમજીભાઈ ધરોડીયાનું અવસાન
વાંકાનેર : હરજીભાઈ પ્રેમજીભાઈ ધરોડીયા (ઉ.વ. 69, પલાંસવાળા), તે રાજુભાઈ (98259 93503) અને મુકેશભાઈ (98799 62872)ના પિતાશ્રીનું તા. 28/01/2021ના રોજ અવસાન થયેલ છે. સદગતનું...
મોરબી : નીતાબેન કમલેશભાઈ જીવાણીનું નિધન
મોરબી: નીતાબેન કમલેશભાઈ જીવાણી ઉં.વ. 35 તે, કમલેશભાઈ વલ્લભભાઈ જીવાણી (મો.નં. 9825619415)ના પત્નિનું તારીખ 12/02/21ને શુક્રવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું...
મોરબી : પ્રાગજીભાઈ (બાલુભાઇ) મોહનભાઇ કાંજીયાનુ અવસાન
મોરબી : પ્રાગજીભાઈ મોહનભાઇ કાંજીયા (ઉ. વ. ૬૨) તે હિતેષભાઈ, રાજેશભાઈ, સુરેશભાઈના પિતાશ્રી તથા ટંકારા ભાજપ પ્રમુખ કિરીટ અંદરપાના સસરાનુ તા. ૧૦ને બુધવારે દુઃખદ...