વાંકાનેર : હરજીભાઈ પ્રેમજીભાઈ ધરોડીયાનું અવસાન

- text


વાંકાનેર : હરજીભાઈ પ્રેમજીભાઈ ધરોડીયા (ઉ.વ. 69, પલાંસવાળા), તે રાજુભાઈ (98259 93503) અને મુકેશભાઈ (98799 62872)ના પિતાશ્રીનું તા. 28/01/2021ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 01/02/2021ને સાંજે 4થી 6 કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે. બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે. (પ્રવીણભાઈ 99251 82802, અમૃતભાઈ 98255 47811, વિજયભાઈ 88662 50532, અરૂણભાઇ 95580 32483)

- text

 

- text