મોરબી : ગોદાવરીબેન છગનભાઇ મેરજાનું નિધન

- text


મોરબી: ગોદાવરીબેન છગનભાઇ મેરજા ઉં.વ. 87 તે, રામજીભાઈ છગનભાઇ મેરજા (મો.નં. 9664721447), ધીરજલાલ છગનભાઇ (મો.નં. 9664727844) અને રાજેશભાઇ છગનભાઇ મેરજા (મો.નં. 9825773213)ના માતા તથા મનીષભાઈ રામજીભાઈ મેરજા (મો.નં. 9825848411)ના દાદીનું તારીખ 28/01/21ને ગુરુવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સદગતની લૌકિકપ્રથા મુલત્વી રાખી છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 31/01/21ને રવિવારે બપોરે 03થી 07 દરમ્યાન રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text

- text