મોરબી નિવાસી રંજનબેન કાળુભાઈ બારોટનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી બારોટ રંજનબેન (ઉ.વ.૬૦) તે સ્વ. કાળુભાઈ હિરાભાઇ બારોટના પત્નિ, અજયભાઈ, પ્રદીપભાઇ તેમજ વિકાસભાઈના માતાનું તા. ૨૭ને શનિવારે અવસાન થયું છે. જેમનું બારમું તા ૨ જૂન ને શુક્રવારે સાંજના સમયે તેમના નિવાસ સ્થાન, શેરી નં. ૧- દશામાના મંદિર પાસે, લાયન્સ નગર, બાયપાસ પાસે મોરબી ખાતે રાખ્યું છે. તેમજ તા. ૨ના તેમના નિવાસ સ્થાને સંતવાણી રાખવામાં આવી છે.

- text

- text