મોરબી નિવાસી કનકશી મોનજીભાઈ આશરનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી દિવાન ભાટીયા આશર કનકશી મોનજીભાઈ (ઉ.વ.89) તે અરૂણભાઇ (મૂળરાજભાઈ)- 8238702312 ના પિતાનું તા. 4ને શુક્રવારના અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા. 7ને સોમવારના સાંજના 4:30 થી 5 વાગ્યા દરમિયાન ત્રિકમરાઈજી મંદિર, નાની બજાર, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text