વાઘપર નિવાસી અમૃતબેન ગણેશભાઈ બાવરવાનું અવસાન

- text


મોરબી : વાઘપર નિવાસી બાવરવા અમૃતબેન ગણેશભાઈ (ઉ.70) તે બાવરવા ગણેશભાઈ માવજીભાઈ – 9979305102 ના પત્ની, બાવરવા પ્રવિણભાઈ ગણેશભાઈ- 8849283600, બાવરવા જયેશભાઈ ગણેશભાઈ -9879583242 ના માતા તેમજ બાવરવા જીલ જયેશભાઈના દાદીનું તા. 4 ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 7 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજની વાડી, વાઘપર ખાતે રાખ્યું છે. લૌકીક પ્રથા બંધ રાખવામાં આવી છે.

- text

- text