મોરબી : પીપળી નિવાસી ભગવાનજીભાઈ કાવરનું અવસાન

- text


મોરબી : મોરબીના પીપળી નિવાસી ભગવાનજીભાઈ બેચરભાઈ કાવર (ઉં.વ. 80) તે મનિષભાઈ ભગવાનજીભાઈ કાવર (મો.નં. 9925581334), મયુરભાઈ ભગવાનજીભાઈ કાવર (મો.નં. 9580022222)ના પિતા અને કરણ મનિષભાઈ કાવરના દાદાનું તારીખ 22-8-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે.

- text

- text