વાંકાનેરના નિવૃત એ.એસ.આઈ. સુર્યકાંતભાઇ જોશીનું અવસાન

વાંકાનેર :મૂળ ગામ જુના દેવળીયા હાલ વાંકાનેર નિવાસી સુર્યકાંતભાઇ ફૂલશંકર જોશી (ઉં.વ.62 નિવૃત એ.એસ.આઈ. વાંકાનેર) તે, અમિત સુર્યકાંતભાઇ જોશી અને નિરવ સુર્યકાંતભાઇ જોશીના પિતાશ્રીનું...

ચરાડવા નિવાસી પ્રેમીલાબેન ખખ્ખરનું અવસાન

હળવદ : ચરાડવા નિવાસી પ્રેમીલાબેન રતિલાલ ખખ્ખર તે સ્વ.રતિલાલ લાલજીભાઈ ખખ્ખરના પત્ની, વિનોદભાઈ, હસમુખભાઈ, અરવિંદભાઈ, રાજેશભાઈ, પ્રવીણભાઈ તથા રંજનબેન ગીરીશભાઈ મિરાણી, સંગીતાબેન હેમાંશુભાઈ પોપટના...

મોરબી : વીમા કંપનીની છેતરપીંડીથી બચવા તકેદારી રાખવા અનુરોધ કરતું ગ્રાહક સુરક્ષા

મોરબી : વીમા કંપનીઓ દ્વારા ગ્રાહકોને છેતરવામાં આવતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. લોકો ઓછા પૈસા તેમજ લોભામણી સ્કીમો પ્રત્યે મોહી જઈને છેતરપીંડીનો...

મૂળ ખારચિયા નિવાસી રતિલાલ જટાશંકર પંડયાનું અવસાન

મોરબી : મૂળ ખારચિયા હાલ રાજકોટ નિવાસી રતિલાલ જટાશંકર પંડયા તે લલિત પંડયા, દર્શનાબેન નલિનકુમાર, મધુબેન દિવાકર શુક્લ, પૂજાબેન મનીશકુમર દવે તથા જયશ્રીબેન હિતેશકુમાર...

સોની જગદીશભાઈ પ્રાણજીવનભાઈ આડેસરાનું અવસાન

મોરબી : સોની જગદીશભાઈ પ્રાણજીવનભાઈ આડેસરા, તે સોની પ્રાણજીવનભાઈ દુર્લભજીભાઈ આડેસરાના પુત્ર, સોની બીપીનભાઈ તથા સોની કિશોરભાઈના મોટા ભાઈ અને હિરેનભાઈ, ધમેઁશભાઈ, નૈમિષભાઈના પિતાનું...

મોરબી : વિરપર નિવાસી પરેશભાઈ લિખીયાનું અવસાન 

મોરબી : વિરપર નિવાસી પરેશભાઈ પ્રભુભાઈ લિખીયા (ઉં.વ. 37) તે પ્રભુભાઈ જીવરાજભાઈ લિખીયા, મંજુલાબેન પ્રભુભાઈ લિખીયાના પુત્ર, ગં. સ્વ. શિલ્પાબેન પરેશભાઈ લિખીયાના પતિ, સ્વરા...

મોરબીના નરભેરામભાઇ કેશવજીભાઇ જાકાસણીયાનું અવસાન

મોરબી : મોરબીનિવાસી નરભેરામભાઇ કેશવજીભાઈ જાકાસણીયા(ઉ.વ.78)નું તારીખ 25ને મંગળવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 28ને શુક્રવારે પટેલ વાડી, વાવડી રોડ, મોરબી ખાતે...

માળીયાના નાનાભેલા નિવાસી ધનજીભાઈ કાવરનું અવસાન 

માળીયા : માળીયા તાલુકાના નાનાભેલા નિવાસી ધનજીભાઈ પ્રભુભાઈ કાવર (ઉં. વ. 60)નું તારીખ 2-12-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે.

મનજીભાઈ ભીમજીભાઈ ભાલોડીયાનું અવસાન

મોરબી : મનજીભાઈ ભાલોડિયા તે પ્રવીણભાઈ ભીમજીભાઈના ભાઈ તથા રમેશભાઈ, સુરેશભાઈ, દિનેશભાઇના પિતાનું તારીખ 6ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10/08/2019ને શનિવારે...

મોરબી નિવાસી ગુલબાનુબેન પ્યારઅલીભાઈ પંજવાણીનું અવસાન 

મોરબી : મુળ ધુનડા (સ.), હાલ મોરબી નિવાસી ગુલબાનુબેન પ્યારઅલીભાઈ પંજવાણી (ઉ.વ.83) તે સલીમભાઈ (9825329419) અને જીગરભાઈ (9825434419) ના માતાનું તા. 23ને શનિવારે અવસાન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

REAL ESTATE : ફેકટરી લાયક જમીન વેચવાની છે, શેડ સાથે વેચાણથી આપવાની છે

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક ફેકટરી લાયક એક જમીન શેડ બાંધકામ સાથે વેચવાની છે રસ ધરાવતી પાર્ટીને મો.નં.9824067811 ઉપર સંપર્ક કરવા જણાવાયુ...

હવામાનની આગાહી જાણવી છે? તો આ ચાર એલ્પિકેશન ડાઉનલોડ કરી લ્યો

ખેડુતોને હવામાનની માહિતીના આધારે પાકની સલાહ પોતાની સ્થાનિક ભાષામાં જ મેળવી શકે છે ગાંધીનગર: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વિકસિત “MAUSAM APP”, “DAMINI APP”, “MEGDOOT...

Morbi: ડો. સ્વાતિબેન રાંકજા અને ડો. સાવનભાઇ અઘારાએ જલારામ પ્રાર્થના મંદિર ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ...

મોરબી: વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો...

ધોરણ 10માં 600માંથી 582 માર્ક્સ મેળવનાર નવયુગ સંકુલના આર્યને જણાવ્યું સફળતાનું રહસ્ય

મોરબી: આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. મોરબીના વિરપરની નવયુગ સંકુલના વિદ્યાર્થી આર્યન ભેલાએ ધોરણ 10માં 600માંથી 582 માર્ક્સ મેળવીને સર્વોચ્ય...