વાંકાનેરના નિવૃત એ.એસ.આઈ. સુર્યકાંતભાઇ જોશીનું અવસાન
વાંકાનેર :મૂળ ગામ જુના દેવળીયા હાલ વાંકાનેર નિવાસી સુર્યકાંતભાઇ ફૂલશંકર જોશી (ઉં.વ.62 નિવૃત એ.એસ.આઈ. વાંકાનેર) તે, અમિત સુર્યકાંતભાઇ જોશી અને નિરવ સુર્યકાંતભાઇ જોશીના પિતાશ્રીનું...
ચરાડવા નિવાસી પ્રેમીલાબેન ખખ્ખરનું અવસાન
હળવદ : ચરાડવા નિવાસી પ્રેમીલાબેન રતિલાલ ખખ્ખર તે સ્વ.રતિલાલ લાલજીભાઈ ખખ્ખરના પત્ની, વિનોદભાઈ, હસમુખભાઈ, અરવિંદભાઈ, રાજેશભાઈ, પ્રવીણભાઈ તથા રંજનબેન ગીરીશભાઈ મિરાણી, સંગીતાબેન હેમાંશુભાઈ પોપટના...
મોરબી : વીમા કંપનીની છેતરપીંડીથી બચવા તકેદારી રાખવા અનુરોધ કરતું ગ્રાહક સુરક્ષા
મોરબી : વીમા કંપનીઓ દ્વારા ગ્રાહકોને છેતરવામાં આવતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. લોકો ઓછા પૈસા તેમજ લોભામણી સ્કીમો પ્રત્યે મોહી જઈને છેતરપીંડીનો...
મૂળ ખારચિયા નિવાસી રતિલાલ જટાશંકર પંડયાનું અવસાન
મોરબી : મૂળ ખારચિયા હાલ રાજકોટ નિવાસી રતિલાલ જટાશંકર પંડયા તે લલિત પંડયા, દર્શનાબેન નલિનકુમાર, મધુબેન દિવાકર શુક્લ, પૂજાબેન મનીશકુમર દવે તથા જયશ્રીબેન હિતેશકુમાર...
સોની જગદીશભાઈ પ્રાણજીવનભાઈ આડેસરાનું અવસાન
મોરબી : સોની જગદીશભાઈ પ્રાણજીવનભાઈ આડેસરા, તે સોની પ્રાણજીવનભાઈ દુર્લભજીભાઈ આડેસરાના પુત્ર, સોની બીપીનભાઈ તથા સોની કિશોરભાઈના મોટા ભાઈ અને હિરેનભાઈ, ધમેઁશભાઈ, નૈમિષભાઈના પિતાનું...
મોરબી : વિરપર નિવાસી પરેશભાઈ લિખીયાનું અવસાન
મોરબી : વિરપર નિવાસી પરેશભાઈ પ્રભુભાઈ લિખીયા (ઉં.વ. 37) તે પ્રભુભાઈ જીવરાજભાઈ લિખીયા, મંજુલાબેન પ્રભુભાઈ લિખીયાના પુત્ર, ગં. સ્વ. શિલ્પાબેન પરેશભાઈ લિખીયાના પતિ, સ્વરા...
મોરબીના નરભેરામભાઇ કેશવજીભાઇ જાકાસણીયાનું અવસાન
મોરબી : મોરબીનિવાસી નરભેરામભાઇ કેશવજીભાઈ જાકાસણીયા(ઉ.વ.78)નું તારીખ 25ને મંગળવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 28ને શુક્રવારે પટેલ વાડી, વાવડી રોડ, મોરબી ખાતે...
માળીયાના નાનાભેલા નિવાસી ધનજીભાઈ કાવરનું અવસાન
માળીયા : માળીયા તાલુકાના નાનાભેલા નિવાસી ધનજીભાઈ પ્રભુભાઈ કાવર (ઉં. વ. 60)નું તારીખ 2-12-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે.
મનજીભાઈ ભીમજીભાઈ ભાલોડીયાનું અવસાન
મોરબી : મનજીભાઈ ભાલોડિયા તે પ્રવીણભાઈ ભીમજીભાઈના ભાઈ તથા રમેશભાઈ, સુરેશભાઈ, દિનેશભાઇના પિતાનું તારીખ 6ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10/08/2019ને શનિવારે...
મોરબી નિવાસી ગુલબાનુબેન પ્યારઅલીભાઈ પંજવાણીનું અવસાન
મોરબી : મુળ ધુનડા (સ.), હાલ મોરબી નિવાસી ગુલબાનુબેન પ્યારઅલીભાઈ પંજવાણી (ઉ.વ.83) તે સલીમભાઈ (9825329419) અને જીગરભાઈ (9825434419) ના માતાનું તા. 23ને શનિવારે અવસાન...