મૂળ ખારચિયા નિવાસી રતિલાલ જટાશંકર પંડયાનું અવસાન

- text


મોરબી : મૂળ ખારચિયા હાલ રાજકોટ નિવાસી રતિલાલ જટાશંકર પંડયા તે લલિત પંડયા, દર્શનાબેન નલિનકુમાર, મધુબેન દિવાકર શુક્લ, પૂજાબેન મનીશકુમર દવે તથા જયશ્રીબેન હિતેશકુમાર દવેના પિતાશ્રીનું તા.2ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.6ના રોજ રાજકોટ મુકામે રેલનગરમાં રાધાક્રિષ્ન પાર્કમાં મહેશ્વર મંદિર ખાતે સાંજે 4થી 6 રાખેલ છે.

- text

- text