મોરબી : વિરપર નિવાસી પરેશભાઈ લિખીયાનું અવસાન 

- text


મોરબી : વિરપર નિવાસી પરેશભાઈ પ્રભુભાઈ લિખીયા (ઉં.વ. 37) તે પ્રભુભાઈ જીવરાજભાઈ લિખીયા, મંજુલાબેન પ્રભુભાઈ લિખીયાના પુત્ર, ગં. સ્વ. શિલ્પાબેન પરેશભાઈ લિખીયાના પતિ, સ્વરા પરેશભાઈ લિખીયાના પિતા, સ્વ. જીવરાજભાઈ વેલાભાઈ લિખીયા, સ્વ. કાશીબેન જીવરાજભાઈ લિખીયાના પૌત્ર, અવચરભાઈ જીવરાજભાઈ લિખીયા, ઠાકરશીભાઈ જીવરાજભાઈ લિખીયા, બાલુભાઈ જીવરાજભાઈ લિખીયા, મુળજીભાઈ જીવરાજભાઈ લિખીયા, પુષ્પાબેન અવચરભાઈ લિખીયા, સ્વ. સરસ્વતીબેન ઠાકરશીભાઈ લિખીયા, ગીતાબેન બાલુભાઈ લિખીયા, કંચનબેન મુળજીભાઈ લિખીયાના ભત્રીજા, મેહુલભાઈ અવચરભાઈ લિખીયા, મનોજભાઈ અવચરભાઈ લિખીયા, વિકાસ મુળજીભાઈ લિખીયા, કાર્તિક ઠાકરશીભાઈ લિખીયા, મિલન બાલુભાઈ લિખીયા, લવ બાલુભાઈ લિખીયા, રવિરાજ મુળજીભાઈ લિખીયાના ભાઈ, ભાવનાબેન મેહુલભાઈ લિખીયા, ચાંદનીબેન મનોજભાઈ લિખીયા, શ્રદ્ધાબેન વિકાસભાઈ લિખીયાના દિયરનું તારીખ 16-11-2023 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-11-2023 ને સોમવારે સવારે 08:00 થી 10:00 કલાકે તેઓના નિવાસસ્થાન વિરપર મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text