મોરબી : દામજીભાઈ ગલાભાઈ બોપલીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી દામજીભાઈ ગલાભાઈ બોપલીયા (ઉ.વ. 85), તે ભાણજીભાઇ (96019 29928)ના પિતા તથા કેતનભાઈ (89800 23308)ના દાદાનું તા. 02/03/2021ને મંગળવારના રોજ અવસાન...

નસીતપર: છગનભાઈ શીવાભાઈ કડીવારનું અવસાન

ટંકારા: મૂળ નસીતપર નિવાસી છગનભાઈ શીવાભાઈ કડીવાર (ઉ.વ. ૭૪), તે લાભુબેન છગનભાઈ કડીવારના પતિનું તા. ૧૬/૩/૨૦૨૧ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું...

મોરબી : નવા દેરાળા નિવાસી ગોવિંદભાઈ ઉઘરેજાનું અવસાન

મોરબી : મોરબીના નવા દેરાળા નિવાસી ગોવિંદભાઇ ભગવાનજીભાઈ ઉઘરેજા ઉ.85 તે કાંતિભાઈ, નરભેરામભાઈ તથા રમેશભાઈના પિતાનું તા.29ને સોમવારેના રોજ અવસાન થયેલ છે.કોરોના મહામારીને કારણે સદગતનું...

મોરબી : ઉર્વીશાબેન શૈલેષભાઇ કાંજીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કનુભાઈ રઘુભાઈ કાંજીયાના નાના ભાઈ શૈલેષભાઈના ધર્મપત્ની ઉર્વીશાબેન શૈલેષભાઇ કાંજીયા (ઉ.52)તે ઋષિતભાઈ તથા ધીરવાબેનના માતા તથા સંદીપભાઈના કાકીનું તા.4ના રોજ...

મોરબી: અશોકભાઈ વિરજીભાઈ ફેફરનું અવસાન

મોરબી: અશોકભાઈ વિરજીભાઈ ફેફર ઉં.વ. 60 તે, ઊર્મિશ ફેફર (મો.નં. 9712917605- 9925817605)ના પિતાનું તારીખ 5ને સોમવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદગતનું...

મોરબી : રંજનબેન નરોત્તમદાસ કુબાવતનું અવસાન

    મોરબી : મૂળ લાલપર નિવાસી રંજનબેન નરોત્તમદાસ કુબાવત ઉ.વ.59 તે નરોત્તમદાસ રામરતનદાસ કુબાવતના પત્ની, રજનીકભાઈ તથા જનકભાઈના માતૃશ્રીનું તા.8ને ગુરૂવારના રોજ અવસાન પામેલ છે....

મોરબી : વેલજીભાઈ હીરજીભાઈ ભાડજાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વેલજીભાઈ હીરજીભાઈ ભાડજા, તે રજનીકાંતભાઈ ભાણજીભાઈના બનેવી તથા મિતુલ અને ઉર્વીશના ફૂઆનું તા. 09/04/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક...

અવસાન નોંધની યાદી : 16 એપ્રિલ (08:30 PM)

મોરબી : મહેન્દ્રભાઈ જયવંતલાલ મેઘાણીનું અવસાન મોરબી : મોરબી નિવાસી મહેન્દ્રભાઈ જયવંતલાલ મેઘાણી (ઉ.વર્ષ ૭૧), તે સ્વ. જયવંતલાલ ચત્રભુજભાઈ મેઘાણીના પુત્ર, તરલીકાબેનના પતિ, જયશ્રીબેન પી....

અવસાન નોંધની યાદી : 27 એપ્રિલ (08:00 PM)

ચાંચાપર: મનહરભાઈ માધવજીભાઈ સનિયારાનું અવસાન મોરબી : ચાંચાપર નિવાસી મનહરભાઈ માધવજીભાઈ સનિયારા ઉં.વ. 56 તે, નિલેશભાઈ (9974162450) અને મયુરભાઈ (8347777731)ના પિતા તથા જગદીશભાઈ (9979255500) અને...

ખાખરેચી: ધીરજલાલ પ્રાણજીવનભાઈ કારિયાનું અવસાન

માળીયા (મી.): ખાખરેચીવાસી ધીરજલાલ પ્રાણજીવન કારિયા (ઉ.વ. 75) તે, સ્વ. પ્રાણજીવનભાઈ તુલસીદાસ કારિયાના પુત્ર તથા સ્વ. હસમુખભાઈ (ભીખાભાઈ), સ્વ..પ્રભાબેન ભાયચંદભાઈ પુજારા, ગં.સ્વ. કંચનબેન મણિલાલ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વિરપર શાળાના વિદ્યાર્થીએ જન્મદિવસે પાણીના કુંડાનું વિતરણ કર્યું

મોરબી : વિરપરની નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતા હર્ષ ચંદારાણાએ પોતાના જન્મદિવસે શાળામાં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને પોતાના જન્મદિવસ નિમિત્તે ચકલીના પાણીના કુંડાનું વિતરણ...

મોરબીના બે વિદ્યાર્થીઓ સેનામાં અગ્નિવીર તરીકે જોડાયા

એમ.એમ. સાયન્સ કોલેજ મોરબીના NCCના બે વિદ્યાર્થીઓએ કોલેજનું ગૌરવ વધાર્યું મોરબી : મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ. એમ. સાયન્સ કોલેજના NCCના 2 વિદ્યાર્થી ભારતીય...

ટંકારા નજીક ઉછીના પૈસા પરત માંગી યુવાનને ફડાકા ઝીકાયા

ટંકારા : મોરબી - રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક દુધનો ધંધો કરતા મોરબીના યુવાનને રસ્તામાં આંતરી ઉછીના નાણાં આપનાર વ્યક્તિ સહિતના ચાર વ્યક્તિઓએ ફડાકા...

કળિયુગી શ્રવણ ! મોરબીમા પુત્રએ માતાને ગાળો આપી પિતાને માર માર્યો

કામ ધંધો ન કરતા શખ્સે પિતાના ઘેર જઈ ઘમાલ કરી પતાવી દેવાની ધમકી આપી મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં રહેતા કળિયુગી શ્રવણે...