મોરબી : દામજીભાઈ ગલાભાઈ બોપલીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી દામજીભાઈ ગલાભાઈ બોપલીયા (ઉ.વ. 85), તે ભાણજીભાઇ (96019 29928)ના પિતા તથા કેતનભાઈ (89800 23308)ના દાદાનું તા. 02/03/2021ને મંગળવારના રોજ અવસાન...
નસીતપર: છગનભાઈ શીવાભાઈ કડીવારનું અવસાન
ટંકારા: મૂળ નસીતપર નિવાસી છગનભાઈ શીવાભાઈ કડીવાર (ઉ.વ. ૭૪), તે લાભુબેન છગનભાઈ કડીવારના પતિનું તા. ૧૬/૩/૨૦૨૧ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું...
મોરબી : નવા દેરાળા નિવાસી ગોવિંદભાઈ ઉઘરેજાનું અવસાન
મોરબી : મોરબીના નવા દેરાળા નિવાસી ગોવિંદભાઇ ભગવાનજીભાઈ ઉઘરેજા
ઉ.85 તે કાંતિભાઈ, નરભેરામભાઈ તથા રમેશભાઈના પિતાનું તા.29ને સોમવારેના રોજ અવસાન થયેલ છે.કોરોના મહામારીને કારણે સદગતનું...
મોરબી : ઉર્વીશાબેન શૈલેષભાઇ કાંજીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી કનુભાઈ રઘુભાઈ કાંજીયાના નાના ભાઈ શૈલેષભાઈના ધર્મપત્ની ઉર્વીશાબેન શૈલેષભાઇ કાંજીયા (ઉ.52)તે ઋષિતભાઈ તથા ધીરવાબેનના માતા તથા સંદીપભાઈના કાકીનું તા.4ના રોજ...
મોરબી: અશોકભાઈ વિરજીભાઈ ફેફરનું અવસાન
મોરબી: અશોકભાઈ વિરજીભાઈ ફેફર ઉં.વ. 60 તે, ઊર્મિશ ફેફર (મો.નં. 9712917605- 9925817605)ના પિતાનું તારીખ 5ને સોમવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદગતનું...
મોરબી : રંજનબેન નરોત્તમદાસ કુબાવતનું અવસાન
મોરબી : મૂળ લાલપર નિવાસી રંજનબેન નરોત્તમદાસ કુબાવત ઉ.વ.59 તે નરોત્તમદાસ રામરતનદાસ કુબાવતના પત્ની, રજનીકભાઈ તથા જનકભાઈના માતૃશ્રીનું તા.8ને ગુરૂવારના રોજ અવસાન પામેલ છે....
મોરબી : વેલજીભાઈ હીરજીભાઈ ભાડજાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી વેલજીભાઈ હીરજીભાઈ ભાડજા, તે રજનીકાંતભાઈ ભાણજીભાઈના બનેવી તથા મિતુલ અને ઉર્વીશના ફૂઆનું તા. 09/04/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક...
અવસાન નોંધની યાદી : 16 એપ્રિલ (08:30 PM)
મોરબી : મહેન્દ્રભાઈ જયવંતલાલ મેઘાણીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મહેન્દ્રભાઈ જયવંતલાલ મેઘાણી (ઉ.વર્ષ ૭૧), તે સ્વ. જયવંતલાલ ચત્રભુજભાઈ મેઘાણીના પુત્ર, તરલીકાબેનના પતિ, જયશ્રીબેન પી....
અવસાન નોંધની યાદી : 27 એપ્રિલ (08:00 PM)
ચાંચાપર: મનહરભાઈ માધવજીભાઈ સનિયારાનું અવસાન
મોરબી : ચાંચાપર નિવાસી મનહરભાઈ માધવજીભાઈ સનિયારા ઉં.વ. 56 તે, નિલેશભાઈ (9974162450) અને મયુરભાઈ (8347777731)ના પિતા તથા જગદીશભાઈ (9979255500) અને...
ખાખરેચી: ધીરજલાલ પ્રાણજીવનભાઈ કારિયાનું અવસાન
માળીયા (મી.): ખાખરેચીવાસી ધીરજલાલ પ્રાણજીવન કારિયા (ઉ.વ. 75) તે, સ્વ. પ્રાણજીવનભાઈ તુલસીદાસ કારિયાના પુત્ર તથા સ્વ. હસમુખભાઈ (ભીખાભાઈ), સ્વ..પ્રભાબેન ભાયચંદભાઈ પુજારા, ગં.સ્વ. કંચનબેન મણિલાલ...