મોરબી : વેલજીભાઈ હીરજીભાઈ ભાડજાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વેલજીભાઈ હીરજીભાઈ ભાડજા, તે રજનીકાંતભાઈ ભાણજીભાઈના બનેવી તથા મિતુલ અને ઉર્વીશના ફૂઆનું તા. 09/04/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે. (મો.નં. 99095 40861)

- text