ખાખરેચી : લક્ષ્મીબેન શંકરભાઈ કૈલાનું અવસાન

- text


માળીયા (મી.) : ખાખરેચી નિવાસી લક્ષ્મીબેન શંકરભાઈ કૈલા (ઉ.વ.60), તે શંકરભાઇ ધરમશીભાઇ કૈલા (98240 19868) ના ધર્મપત્ની તથા વિપુલભાઈ શંકરભાઈ કૈલા (76987 90101) ના માતુશ્રીનું તા.09 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું ટેલિફોનિક બેસણું તા.12 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે રાખેલ છે. અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text