જેતપર (મચ્છુ) : કસ્તુરબેન કાંતિભાઇ અમૃતિયાનું અવસાન

- text


મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી કસ્તુરબેન કાંતિભાઇ અમૃતિયા (ઉમર વર્ષ 67), તે મહેશભાઈ (98256 41940), અનિલભાઈ (98795 41940), ભાવેશભાઈ (98790 13334) અને સંજયભાઈ (98793 29261) ના માતૃશ્રી તેમજ ગણેશભાઈ અને રમેશભાઈના ભાભીનું તા.10 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તથા લૌકિક પ્રથા હાલની પરિસ્થિતિને લઈને બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું પાઠવી શકાશે.

- text