મોરબી : દામજીભાઈ ગલાભાઈ બોપલીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી દામજીભાઈ ગલાભાઈ બોપલીયા (ઉ.વ. 85), તે ભાણજીભાઇ (96019 29928)ના પિતા તથા કેતનભાઈ (89800 23308)ના દાદાનું તા. 02/03/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 04/03/2021ને ગુરુવારના રોજ સવારે 8થી 10 વાગ્યા સુધી ‘રાધા કુંજ’, શ્રીકુંજ સોસાયટી-2, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે અને સાંજે 8થી 9 સરવડ, પટેલ વાડી, સરદારનગર ખાતે રાખેલ છે.

- text

- text