અવસાન નોંધની યાદી : 16 એપ્રિલ (08:30 PM)

- text


મોરબી : મહેન્દ્રભાઈ જયવંતલાલ મેઘાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મહેન્દ્રભાઈ જયવંતલાલ મેઘાણી (ઉ.વર્ષ ૭૧), તે સ્વ. જયવંતલાલ ચત્રભુજભાઈ મેઘાણીના પુત્ર, તરલીકાબેનના પતિ, જયશ્રીબેન પી. લાખાણી, વિભાબેન કે. મહેતા (રાજકોટ)ના ભાઈ તથા સૌરભભાઇ એમ. મેઘાણી, મૌલિકભાઈ એમ. મેઘાણીના પિતા, તથા કવિ શ્રીઇન્દુલાલ ગાંધી (રાજકોટ)ના જમાઈનું તા. ૧૪/૦૪/૨૦૨૧ને બુધવારના રોજ અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૭/૦૪/૨૦૨૧ને શનીવારના રોજ સાંજે ૪થી ૬ કલાકે રાખેલ છે. (સૌરભ એમ.મેઘાણી : ૯૭૩૭૭૧૧૧૦૦, મૌલિક એમ મેઘાણી : ૯૧૦૬૭૫૩૫૮૯)


મોરબી : ભાનુબેન દિનેશભાઈ બોપલીયાનું અવસાન

મોરબી : ભાનુબેન દિનેશભાઈ બોપલીયા (ઉ.વ. 48), તે દિનેશભાઈ પ્રેમજીભાઈ બોપલીયાના પત્ની તેમજ હર્ષ અને હર્ષલના માતાનું તા. 15/04/2021ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્ગતનું બેસણું અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક કરી શકશે.


મોરબી : રાજેશભાઈ અમુભાઈ આડેસરાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રાજેશભાઈ અમુભાઈ આડેસરા (ખોડિયાર હોટલવાળા)નું તા. 16/04/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 17/04/2021ને સાંજે 4થી 6 કલાકે રાખેલ છે.


હમીરપર : રમેશભાઈ ડાયાભાઈ ભોરણીયાનું અવસાન

ટંકારા : મૂળ હમીરપર હાલ રાજકોટ નિવાસી રમેશભાઈ ડાયાભાઈ ભોરણીયા (ઉં.વ. ૬૩)નું તા. ૧૫/૦૪/૨૦૨૧ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદ્દગતનું બેસણું તથા લૌકિક ક્રિયા રાખેલ નથી. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. (નાગજીભાઇ ડાયાભાઈ ભોરણીયા ૮૧૪૧૯ ૯૮૮૭૭, પ્રતિક રમેશભાઈ ભોરણીયા ૯૦૩૩૮ ૦૨૯૨૯, હિતેશભાઈ નાગજીભાઈ ભોરણીયા.૯૯૨૫૨ ૫૯૯૩૩, ભાવેશકુમાર રુગનાથભાઈ પનારા ૯૪૨૭૨ ૫૪૫૫૧)


ટંકારા : ઈશ્વરભાઈ અમરશીભાઈ ઘેટીયાનું અવસાન

ટંકારા : ટંકારા નિવાસી ઈશ્વરભાઈ અમરશીભાઈ ઘેટીયા (ઉ.વ. ૫૫), તે અમરશીભાઈ વાલજીભાઈના પુત્ર, શૈલેષ ખીમજીભાઈ, રજનેશ ખીમજીભાઈ, રતિલાલ ખીમજીભાઈ, જૈન્તીલાલ દેવજીભાઈના મોટા ભાઈ તથા પંકજ ગોરધનભાઈ અગોલાના મામાનું તા. ૧૫/૦૪/૨૦૨૧ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું અને લૌકિક પ્રથા વર્તમાન સ્થિતિને અનુલક્ષીને મોકુફ રાખેલ છે. (ટેલીફોનિક સંપર્ક : શૈલેષભાઈ 99253 40834, પંકજભાઈ 98254 54522)

- text


મોરબી: ભુદરભાઈ અણદાસભાઈ વરમોરાનું અવસાન

મોરબી: મૂળ નવા દેવળીયા હાલ મોરબી નિવાસી ભુદરભાઈ અણદાસભાઈ વરમોરા ઉં.વ. 77 તે, રોહિતભાઈ (વોટ્સએપ નંબર + 44 7449590555)ના પિતા તથા બાબુભાઇ વાલજીભાઈ માલવણીયા (9879144688) અને રમેશભાઈ કાનજીભાઈ વાઘડિયા (9428347714)ના સસરાનું તારીખ 16ને શુક્રવારે અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. કલ્પેશભાઈ ભુદરભાઈ મોરસણા (9824802764), જગદીપભાઈ ભુદરભાઈ મોરસાણા (9714284002)


શકત-શનાળા : મગનભાઈ મનજીભાઈ પાડલીયાનું અવસાન

મોરબી : શકત-શનાળા નિવાસી નિવૃત એસ.ટી. કર્મચારી મગનભાઈ મનજીભાઈ પાડલીયા (ઉ. વ. 69), તે કંચનબેનના પતિ, સતિષભાઈ (99253 03715) અને ભરતભાઈ (99783 83651)ના પિતા તેમજ ચેતનાબેન (83207 71580) અને કિરણબેનના સસરાનું તા. 15/04/2021ને ગુરુવારે અવસાન થયેલ છે. બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ શોક વ્યક્ત કરી શકશે.


નાની વાવડી : નિવૃત્ત ASI રમણભાઈ હરસુરભાઈ નાગલાનું અવસાન

મોરબી: નાની વાવડી નિવાસી મોરબી જિલ્લા નિવૃત્ત ASI રમણભાઈ હરસુરભાઈ નાગલા, તે રાવતભાઈ હરસુરભાઈ નાગલા, નિવૃત્ત PSI જદુરામભાઈ હરસુરભાઈ નાગલા, બાબુભાઈ હરસુરભાઈ નાગલાના નાના ભાઈ, મોરબી ASI વેલજીભાઈ હરસુરભાઈ નાગલા (૯૯૨૫૪ ૭૪૪૯૮), લાભુબેન પરસોત્તમભાઈ કેશુરના મોટા ભાઈનું તથા ઘનશ્યામભાઈ રમણભાઈ નાગલા (૯૮૨૫૩ ૪૯૭૫૮) અને મોરબી ST ડેપો જયેશભાઈ રમણભાઈ નાગલા (૯૮૨૫૭ ૩૫૩૫૬)ના પિતાનું તા. ૧૬/૦૪/૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૧૯/૦૪/૨૦૨૧ને સોમવારે સાંજે ૩ થી ૬ કલાકે રાખેલ છે. ઉત્તરક્રિયા તા. ૨૨/૦૪/૨૦૨૧ને ગુરુવારે રાખેલ છે.


મોરબી : પૂજાબેન પિયુષભાઈ રાવલનું અવસાન

મોરબી: મોરબી નિવાસી પૂજાબેન પિયુષભાઈ રાવલનું તા. ૧૬/૪/૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૧૭/૪/૨૦૨૧ને શનિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાક સુધી રાખેલ છે. લોકિક ક્રિયા બંધ રાખેલ છે. (વિશાલભાઈ જોષી ૯૯૭૮૧ ૦૨૮૦૦, યશ્વીબેન ૭૭૭૭૯ ૮૪૨૭૭)


મોરબી : ઇન્દુબેન ત્રંબકલાલ જોશીનું અવસાન

મોરબી : રાજકોટ નિવાસી ઇન્દુબેન ત્રંબકલાલ જોશી, તે સનતકુમાર (81402 75081) ના માતા તેમજ વિશાલભાઈ (99781 02800), મોહિતભાઈ (99982 26264), વિવેકભાઈ (79847 32115), જયદીપભાઈ (92657 60739) ના દાદીનું તા. 15/04/2021ને ગુરુવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 17/04/2021 ને શનિવારે સાંજે 4 થી 7 કલાકે રાખેલ છે.


સજનપર : વસંતાબેન પરસોત્તમભાઈ ભીમાણીનું અવસાન

ટંકારા : સજનપર નિવાસી વસંતાબેન પરસોત્તમભાઈ ભીમાણીનું તા. 16/04/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. 18/04/2021ને રવિવારે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. (કાંતિલાલ 87587 28844, શૈલેષભાઈ 74868 46468)


મોરબી : ભાઈલાલભાઈ વિરજીભાઇ પરમારનું અવસાન

મોરબી : ભાઈલાલભાઈ વિરજીભાઇ પરમાર (ઉમર વર્ષ 65), તે નીતિનભાઈ અને દિલીપભાઈના પિતાનું તા. 16/04/2021ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 17/04/2021ને શનિવારના રોજ સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. (મો. 98799 10715, 98253 26204, 93773 85844, 99244 35670)

- text