મૂળ વાંકાનેરના દિલીપસિંહ રાહુભા ઝાલાનું અવસાન, સોમવારે બેસણું
રાજકોટ : મૂળ કલાવડી તાલુકો વાકાંનેરના ગામના વતની અને હાલ રાજકોટ રહેતા દિલીપસિંહ રાહુભા ઝાલા તે સહદેવસિંહ, ચંદ્રસિંહ અને યુવરાજસિંહના પિતાનું તા.૫ના રોજ અવસાન...
મોરબી નિવાસી અંબાબેન હીરાભાઈ ધમસણાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી અંબાબેન હીરાભાઈ ધમસણા તે મગનભાઈ હીરાભાઈ ધમાસણા,
નરભેરામભાઇ હીરાભાઈ ધમાસણા,વાઘજીભાઈ હીરાભાઈ ધમાસણા અને કેશવજીભાઇ હીરાભાઈ ધમાસણાના માતુશ્રીનું અવસાન થયેલ છે.તેમની સ્મશાનયાત્રા...
મોરબી નિવાસી હંસાબેન મનહરલાલ જોશીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી હંસાબેન મનહરલાલ જોશી તે મનહરલાલ પી.જોશી (જીઇબી)ના ધર્મપત્નીનું તા.2ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.4ને...
જોધપર (નદી) નિવાસી હેમીબેન એરવાડીયાનું અવસાન
મોરબીઃ જોધપર (નદી) નિવાસી હેમીબેન ચતુરભાઈ એરવાડીયા (ઉં.વ.65) તે ચતુરભાઈ ગોરધનભાઈ એરવાડીયાના પત્ની, ભગવાનજીભાઈ ગોરધાનભાઈના ભાભી, સ્વ. દિનેશભાઈ એરવાડીયાના માતા, સ્મીત દિનેશભાઈ એરવાડીયાના દાદી,...
મોરબી : શારદાબેન ધનજીભાઈ સબાપરાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી શારદાબેન ધનજીભાઈ સબાપરા(ઉ.વ.89),તે સ્વ.ધનજીભાઈના પત્ની,બીનાબેન પટેલ,ભાવનાબેન ભીમાણી,યોગેશભાઈ(98259 13588)ના માતાશ્રી,મનસુખભાઇ પટેલ,હર્ષદભાઈ ભીમાણી,વિભાબેન(99138 03535)ના સાસુ,તેજસ(75677 99151)અને આયુષ(72030 36402)ના દાદીનું તા.1ને મંગળવારના રોજ...
મોરબી : 100 વર્ષીય શાંતાબેન વીરજીભાઈ ઠોરીયાનું અવસાન
મોરબી : મૂળગામ બગથળા હાલ મોરબી નિવાસી શાંતાબેન વીરજીભાઈ ઠોરીયા(ઉ.વ.100),તે રાઘવજીભાઈ,અંબારામભાઇ,ચમનભાઈ,ભરતભાઈના માતાશ્રી,ડો.ભાવેશ,પરેશ,કુલદીપ,નીરવ અને રવીના દાદીનું તા.28ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.3ને ગુરુવારના...
મોરબી : નીતાબેન બિપીનભાઈ ભીમાણીનું અવસાન
મોરબી : મૂળ ગામ ભાવપર હાલ મોરબી નિવાસી નીતાબેન બિપીનભાઈ ભીમાણી(ઉ.વ.43),તે બિપીનભાઈ(98252 32141)ના પત્નિનું તા.25ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.28ને સોમવારના રોજ...
મોરબી ભાજપના અગ્રણી ચંદુભાઈ હુંબલના ભાઈનું અવસાન
રાજકોટ : નારણભાઈ ઉગાભાઈ હુંબલ તે ચંદુભાઈ ઉગાભાઈ હુંબલ (મોરબી ભાજપના આગેવાન), અરજણભાઈ ઉગાભાઈ હુંબલ, મોતીભાઈ ઉગાભાઈ હુંબલના ભાઈનું તા.25/2/2022ના રોજ અવસાન થયું છે.તેમનું...
સજનપરના પૂર્વ સરપંચ જયવીરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાનું અવસાન
ટંકારા : સજનપર નિવાસી પૂર્વ સરપંચ અને સેવા સહકારી મંડળી લી.ના પૂર્વ પ્રમુખ જયવીરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા(ઉ.વ.75),તે સહદેવસિંહ જાડેજા(97247 53056)(સજનપર સેવા સહકારી મંડળી લી.પ્રમુખ) અને...
અમરેલી ગામ : રતનશીભાઈ મેઘજીભાઈ ચારોલાનું અવસાન
મોરબી : અમરેલી ગામ નિવાસી રતનશીભાઈ મેઘજીભાઈ ચારોલા,તે કાંતાબેનના પતિ,નાગજીભાઈ,રણછોડભાઈ,કેશવજીભાઈ,જગદીશભાઈ, હસમુખભાઈના ભાઈ,અમરભાઈના પિતાશ્રી અને શિલ્પાબેનના સસરાનું તા.23ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.25ને...