મોરબી : 100 વર્ષીય શાંતાબેન વીરજીભાઈ ઠોરીયાનું અવસાન

- text


મોરબી : મૂળગામ બગથળા હાલ મોરબી નિવાસી શાંતાબેન વીરજીભાઈ ઠોરીયા(ઉ.વ.100),તે રાઘવજીભાઈ,અંબારામભાઇ,ચમનભાઈ,ભરતભાઈના માતાશ્રી,ડો.ભાવેશ,પરેશ,કુલદીપ,નીરવ અને રવીના દાદીનું તા.28ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.3ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે આલાપ પાર્ક,શેરી નં.-14,રવાપર રોડ ખાતે તથા સાંજે 5 થી 7 કલાકે બગથળા તેમના નિવાસ સ્થાને રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે.મો.98798 33757

- text