જોધપર (નદી) નિવાસી હેમીબેન એરવાડીયાનું અવસાન

- text


મોરબીઃ જોધપર (નદી) નિવાસી હેમીબેન ચતુરભાઈ એરવાડીયા (ઉં.વ.65) તે ચતુરભાઈ ગોરધનભાઈ એરવાડીયાના પત્ની, ભગવાનજીભાઈ ગોરધાનભાઈના ભાભી, સ્વ. દિનેશભાઈ એરવાડીયાના માતા, સ્મીત દિનેશભાઈ એરવાડીયાના દાદી, પ્રભુલાલ દેવશીભાઈ બરાસરા અને પ્રભુલાલ ગાંડુભાઈના બહેનનું તારીખ 1-3-2022 ને મંગળવારના રોજ થયું છે. તેમનું બેસણું તારીખ 3-3-2022 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે. (મો.નં.- 97793 39384, 94282 77646)

- text