- text
મોરબી : મોરબી નિવાસી અંબાબેન હીરાભાઈ ધમસણા તે મગનભાઈ હીરાભાઈ ધમાસણા,
નરભેરામભાઇ હીરાભાઈ ધમાસણા,વાઘજીભાઈ હીરાભાઈ ધમાસણા અને કેશવજીભાઇ હીરાભાઈ ધમાસણાના માતુશ્રીનું અવસાન થયેલ છે.તેમની સ્મશાનયાત્રા આજે બપોરે ત્રણ વાગ્યે તેમના નિવાસસ્થાન આલાપ પાર્ક ખાતેથી નીકળશે.
- text