મોરબી નિવાસી હંસાબેન મનહરલાલ જોશીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી હંસાબેન મનહરલાલ જોશી તે મનહરલાલ પી.જોશી (જીઇબી)ના ધર્મપત્નીનું તા.2ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.4ને શુક્રવારે સાંજે 5થી 6 કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, જેલ રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text