મોરબી : પ્રભુભાઇ મગનભાઇ નગવાડિયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી પ્રભુભાઇ મગનભાઇ નગવાડિયા(ઉ.વ.૬૬),તે કમલેશભાઈ નગવાડીયાના પિતાશ્રી,ત્રિભોવનભાઈના નાના ભાઈ તેમજ ચંદુભાઈના મોટા ભાઈનું તા.૫ને શનિવારના રોજ થયેલ છે.સદગતનું બેસણું તા.૭ના રોજ...
મોરબી નિવાસી નરશીભાઈ ભુદરભાઈ વસીયાણીનું અવસાન
મોરબી: મૂળ લુણસર અને હાલ મોરબી રવાપર નિવાસી નરશીભાઈ ભુદરભાઈ વસીયાણી (ઉંમર વર્ષ 78) તે ભાવેશભાઈ, હરેશભાઈ અને ધર્મિષ્ઠાબેન સદાતીયાના પિતા, ભાવનાબેન ભાવેશભાઈ, અંજુબેન...
રાજપર (કું) : જમનાબેન શિવાભાઈ દેત્રોજાનું અવસાન
મોરબી : રાજપર (કું) નિવાસી જમનાબેન શિવાભાઈ દેત્રોજા(ઉ.વ.86),તે મનસુખભાઇ(97374 22442),સંજયભાઈ(99989 28548)ના માતાશ્રીનુ તા.3ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા.7ને સોમવારના રોજ રાખેલ...
લજાઈ : શાંતાબેન મહાદેવભાઈ કોટડીયાનું અવસાન
ટંકારા :લજાઈ નિવાસી શાંતાબેન મહાદેવભાઈ કોટડીયા (ઉ.વ.85), લાલજીભાઈ,વેલજીભાઈ,પ્રભુલાલભાઈ,નારણભાઈના માતાશ્રીનુ તા.4ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું લૌકિકવાર તા.12ને શનિવારના રોજ રાખેલ છે.
મોરબી અપડેટના વિડિઓ...
થોરાળા : લાભુબેન જીવરાજભાઈ અંબાણીનું અવસાન
મોરબી : થોરાળા નિવાસી લાભુબેન જીવરાજભાઈ અંબાણી(ઉ.વ.70),તે જીવરાજભાઇ(94290 45798) પત્ની,અશોકભાઈ(98255 79555),જગદીશભાઈ(97261 20761)ના માતાશ્રી,મીનાબેન,વૈશાલીબેનના સાસુ,આશા,ચાંદની,રોહિત,હાર્વી,દ્વિવઝાના દાદીનું તા.4ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.7ને સોમવારના...
મોરબી : ૧૦૧ વર્ષીય નાનજીભાઈ કાળાભાઈ મોરડીયાનું અવસાન
મોરબી : નારણકા નિવાસી નાનજીભાઈ કાળાભાઈ મોરડીયા(ઉ.વ.૧૦૧),તે દેવરાજભાઇ(૯૭૧૪૪૯૩૧૫૦) અને હસમુખભાઈ(૯૯૨૫૪૫૦૫૨૦)ના પિતાશ્રીનું તા.૪ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૭ને સોમવારના રોજ સવારે ૮ થી...
હરીપર(કેરાળા) નિવાસી દિલીપભાઈ ગોવિંદભાઈ અગોલાનું અવસાન
મોરબી: હરીપર(કેરાળા) નિવાસી દિલીપભાઈ ગોવિંદભાઈ અગોલા તે રતિભાઈ, ભુદરભાઈના ભાઈ, તે ધર્મેન્દ્રભાઈ(99139 66696)ના કાકા, તે કિશનભાઇ(98982 26288)ના પિતાનું તા.3/2/2022ને ગુરુવારના રોજ અવસાન થયું છે.જેમનું...
મોરબી નિવાસી દુધીબેન ત્રિકમજીભાઈ મેરજાનુ અવસાન
મોરબી : મૂળ નારણકા હાલ મોરબી નિવાસી દુધીબેન ત્રિકમજીભાઈ મેરજા (ઉ.વ.91) તે અનિલભાઈ (96875 20443)ના માતા, તે જયભાઈ (97373 31333), કિશનભાઈ(95866 62966)ના દાદીનું તા.3/2/2022ને...
ચકમપર : અમૃતલાલભાઈ શિવલાલભાઈ વ્યાસનું અવસાન
મોરબી : ચકમપરના નિવાસી અમૃતલાલભાઈ શિવલાલભાઈ વ્યાસ(ઉ.વ.99),અશ્વિનભાઈ(9723974014,9601813019),ભાવેશભાઈ(9638226101,9574100047) અને યશવંતભાઈ(9879218874,9879218875)ના પિતાશ્રીનું તા.1ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.4ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6...
સરદારનગર(સરવડ) : રામજીભાઈ ટપુભાઈ વિલપરાનું અવસાન
સરદારનગર(સરવડ) : સરદારનગર(સરવડ) નિવાસી રામજીભાઈ ટપુભાઈ વિલપરા,તે ગોવિંદભાઈ(9737370456)ના પિતાશ્રીનું તા.2ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.5ને શનિવારના રોજ બપોરે 2 થી 5...