મોરબી : દિનેશભાઈ નરભેરામભાઈ ચંદારાણાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી દિનેશભાઈ નરભેરામભાઈ ચંદારાણા તે સ્વ. નરભેરામભાઈ કુવરજીભાઈ ચંદારાણાના પુત્ર, સ્વ નારણભાઈ તથા બટુકભાઈના મોટાભાઈ, તે હિતેશભાઈ, પુનિતાબેન, કૃપાબેન હીનાબેનના પિતા,...
બરવાળા : હીરાભાઈ અવસરભાઈ બાવરવાનું અવસાન
મોરબી : બરવાળા નિવાસી હીરાભાઈ અવસરભાઈ બાવરવા,તે ગણેશભાઈ,અનંતરાયભાઈ અને શૈલેષભાઇના પિતાશ્રીનું અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.23ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે...
મોરબી : નિર્મલાબેન પોપટનું અવસાન
મોરબી : મોરબી નિવાસી નિર્મલાબેન(ઉ.વ.67),તે સ્વ.લીલાધરભાઇ પોપટની પુત્રી,સુરેશભાઈ તથા કુસુમબેન સોમૈયાના મોટા બહેનનું તા.17ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ઉઠમણું તા.20ને સોમવારના રોજ સાંજે...
મોરબી નિવાસી પ્રવિણાબેન પ્રફુલચંદ્ર લહેરુનું અવસાન
મોરબી : સારસ્વત બ્રાહ્મણ સ્વ. પ્રફુલચંદ્ર કે. લહેરુના પત્ની પ્રવિણાબેન તે દિનેશભાઈ પાંધીના બહેન, ડો.બી.કે.લહેરુના ભાભી, ધ્વનિશભાઈ તથા નેહલબેન સાતાના માતા, જુનાગઢ નિવાસી હરીશકુમાર...
ઘુંટુ નિવાસી માવજીભાઈ ભવાનભાઈ સોરીયાનું અવસાન
મોરબી : મૂળ ઘુંટુ નિવાસી માવજીભાઈ ભવાનભાઈ સોરીયા તે હેમીબેનના પતિ, કાંતિલાલ, સુરેશભાઈ તથા નરેશભાઈના પિતા, તે હાર્દિકભાઈ, અમિતભાઈના દાદાનું તા.12/6/2022ને રવિવારના રોજ અવસાન...
મોરબી નિવાસી કંચનબેન કેશવજીભાઈ ઠોરિયાનું નિધન
મોરબી : મોરબી નિવાસી કંચનબેન કેશવજીભાઇ ઠોરીયા તે કેશવજીભાઈ માધવજીભાઈ ઠોરીયાના પત્ની, કલ્પેશભાઈ કેશવજીભાઇ ઠોરીયા,વિશાલભાઈ કેશવજીભાઇ ઠોરીયાના માતાશ્રી તા.11ને શનિવાર ના રોજ અવસાન પામેલ...
મોરબી : સંત શ્રી હરિ સાહેબનું પરલોકગમન
મોરબીઃ મોરબીના સંત શ્રી હરિ સાહેબનું આજ રોજ તારીખ 11 જૂનને શનિવારના રોજ પરલોકગમન થયું છે. સંત શ્રી હરિ સાહેબના પરલોકગમનથી અનુયાયીઓમાં શોકની લાગણી...
મોરબી : લાભુબેન લાલજીભાઈ જશાપરાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી લાભુબેન લાલજીભાઈ જશાપરા(ઉ.વ.72),તે લાલજીભાઈના પત્નીનું તા.8ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.10ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે...
મોરબી : રજનીબેન કૃષ્ણકુમાર જોશીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી રજનીબેન કૃષ્ણકુમાર જોશી (ઉ.વ.64),તે કિરણબેન લેખરાજભાઈ જોશીના સાસુમાં, શિવકુમારના ભાભી,હેમંતકુમાર અને ગાયત્રીબેન જોશીના ભાભી, મીનાબેન દિલીપકુમાર જોશી,કાર્તિક જોશી, કૌશિક જોશી,...
વવાણીયા રામબાઈ મંદિરના મહંતનો જીવનદીપ બુઝાયો
મોરબી : માળીયા તાલુકાના વાવણીયા ગમે આવેલા માતૃશ્રી રામબાઈ મંદિરના મહંત જગન્નાથજી મહારાજનો આજે જીવનદીપ બુઝાયો છે. જેમાં રામબાઈ મંદિરના મહંત જગન્નાથજી મહારાજનું આજે...