મોરબી : દિનેશભાઈ નરભેરામભાઈ ચંદારાણાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી દિનેશભાઈ નરભેરામભાઈ ચંદારાણા તે સ્વ. નરભેરામભાઈ કુવરજીભાઈ ચંદારાણાના પુત્ર, સ્વ નારણભાઈ તથા બટુકભાઈના મોટાભાઈ, તે હિતેશભાઈ, પુનિતાબેન, કૃપાબેન હીનાબેનના પિતા,...

બરવાળા : હીરાભાઈ અવસરભાઈ બાવરવાનું અવસાન 

મોરબી : બરવાળા નિવાસી હીરાભાઈ અવસરભાઈ બાવરવા,તે ગણેશભાઈ,અનંતરાયભાઈ અને શૈલેષભાઇના પિતાશ્રીનું અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.23ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે...

મોરબી : નિર્મલાબેન પોપટનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી નિર્મલાબેન(ઉ.વ.67),તે સ્વ.લીલાધરભાઇ પોપટની પુત્રી,સુરેશભાઈ તથા કુસુમબેન સોમૈયાના મોટા બહેનનું તા.17ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ઉઠમણું તા.20ને સોમવારના રોજ સાંજે...

મોરબી નિવાસી પ્રવિણાબેન પ્રફુલચંદ્ર લહેરુનું અવસાન

મોરબી : સારસ્વત બ્રાહ્મણ સ્વ. પ્રફુલચંદ્ર કે. લહેરુના પત્ની પ્રવિણાબેન તે દિનેશભાઈ પાંધીના બહેન, ડો.બી.કે.લહેરુના ભાભી, ધ્વનિશભાઈ તથા નેહલબેન સાતાના માતા, જુનાગઢ નિવાસી હરીશકુમાર...

ઘુંટુ નિવાસી માવજીભાઈ ભવાનભાઈ સોરીયાનું અવસાન

મોરબી : મૂળ ઘુંટુ નિવાસી માવજીભાઈ ભવાનભાઈ સોરીયા તે હેમીબેનના પતિ, કાંતિલાલ, સુરેશભાઈ તથા નરેશભાઈના પિતા, તે હાર્દિકભાઈ, અમિતભાઈના દાદાનું તા.12/6/2022ને રવિવારના રોજ અવસાન...

મોરબી નિવાસી કંચનબેન કેશવજીભાઈ ઠોરિયાનું નિધન 

મોરબી : મોરબી નિવાસી કંચનબેન કેશવજીભાઇ ઠોરીયા તે કેશવજીભાઈ માધવજીભાઈ ઠોરીયાના પત્ની, કલ્પેશભાઈ કેશવજીભાઇ ઠોરીયા,વિશાલભાઈ કેશવજીભાઇ ઠોરીયાના માતાશ્રી તા.11ને શનિવાર ના રોજ અવસાન પામેલ...

મોરબી : સંત શ્રી હરિ સાહેબનું પરલોકગમન

મોરબીઃ મોરબીના સંત શ્રી હરિ સાહેબનું આજ રોજ તારીખ 11 જૂનને શનિવારના રોજ પરલોકગમન થયું છે. સંત શ્રી હરિ સાહેબના પરલોકગમનથી અનુયાયીઓમાં શોકની લાગણી...

મોરબી : લાભુબેન લાલજીભાઈ જશાપરાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી લાભુબેન લાલજીભાઈ જશાપરા(ઉ.વ.72),તે લાલજીભાઈના પત્નીનું તા.8ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.10ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે...

મોરબી : રજનીબેન કૃષ્ણકુમાર જોશીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રજનીબેન કૃષ્ણકુમાર જોશી (ઉ.વ.64),તે કિરણબેન લેખરાજભાઈ જોશીના સાસુમાં, શિવકુમારના ભાભી,હેમંતકુમાર અને ગાયત્રીબેન જોશીના ભાભી, મીનાબેન દિલીપકુમાર જોશી,કાર્તિક જોશી, કૌશિક જોશી,...

વવાણીયા રામબાઈ મંદિરના મહંતનો જીવનદીપ બુઝાયો

મોરબી : માળીયા તાલુકાના વાવણીયા ગમે આવેલા માતૃશ્રી રામબાઈ મંદિરના મહંત જગન્નાથજી મહારાજનો આજે જીવનદીપ બુઝાયો છે. જેમાં રામબાઈ મંદિરના મહંત જગન્નાથજી મહારાજનું આજે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

22માં જન્મ દિવસે ટંકારાની યુવતિની અનોખી પ્રતિજ્ઞા: એક વર્ષમાં 22 પુસ્તકો વાંચીશ

ટંકારા : આજે મોબાઈલમાં જ્યારે બધા રચ્યા પચ્યા રહેતા હોય છે ત્યારે ટંકારાના બંગાવડી ગામે રહેતા મીરાલી વિનોદભાઈ ભોરણીયાએ પોતાના 22માં જન્મદિવસ પર આવનારા...

Morbi: ભરતનગરમાં મેલેરીયા અંગે લોકજાગૃતિ માટે પત્રિકા વિતરણ કરાઇ

Morbi: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગરનાં મેડીકલ ઓફીસર ડો.સી.એલ.વારેવડિયા અને ડો. ડી.એસ.પાંચોટીયાના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત સ્કૂલમાં ગપ્પી નિદર્શન પત્રિકા વિતરણ...

સોલાર કે પવન ચક્કી નખાવી છે ? તો હાઇ ટેક ટ્રાન્સપાવર પ્રા.લિ. આપશે એ...

ગ્રીન એનર્જીના 1000 મેગા વોટના કમ્પ્લીટ પ્રોજેકટ, વધુ 2000 મેગા વોટનું પુરજોશમાં ચાલતું કામ : બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વિસનો વાયદો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) :...

મોરબીમાં લોકભાગીદારીથી લગાવેલા સીસીટીવીમાંથી મોટાભાગના બંધ હાલતમાં

સીરામીક એસોશિએશને કરોડોના ખર્ચે વર્ષ 2015-16માં 49 સ્થળોએ 142 સીસીટીવી નંખાવી આપ્યા હતા : હાલમાં મોટાભાગના બંધ  મોરબી : ગોર દાદા પરણાવી દે.... પણ ઘર...