ઘુંટુ નિવાસી માવજીભાઈ ભવાનભાઈ સોરીયાનું અવસાન

- text


મોરબી : મૂળ ઘુંટુ નિવાસી માવજીભાઈ ભવાનભાઈ સોરીયા તે હેમીબેનના પતિ, કાંતિલાલ, સુરેશભાઈ તથા નરેશભાઈના પિતા, તે હાર્દિકભાઈ, અમિતભાઈના દાદાનું તા.12/6/2022ને રવિવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા. 14/6/2022ને મંગળવારના રોજ રાત્રે 8થી 10 કલાકે તેમના નિવાસસ્થાન મૂળ ઘુંટુ ખાતે રાખવામાં આવ્યું છે.

- text