મોરબી : સંત શ્રી હરિ સાહેબનું પરલોકગમન

- text


મોરબીઃ મોરબીના સંત શ્રી હરિ સાહેબનું આજ રોજ તારીખ 11 જૂનને શનિવારના રોજ પરલોકગમન થયું છે. સંત શ્રી હરિ સાહેબના પરલોકગમનથી અનુયાયીઓમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

- text

મોરબીના બોધનગર નઝરબાગ સ્ટેશન ફિલ્ટર હાઉસની બાજુમાં આવેલા કબીર આશ્રમના સંત શ્રી હરિ સાહેબે આજ રોજ અંતિમ શ્વાસ લીધા છે. ત્યારે સમસ્ત પારઘી પરિવાર પણ હરિ સાહેબને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવે છે.

- text