- text
મોરબી : બરવાળા નિવાસી હીરાભાઈ અવસરભાઈ બાવરવા,તે ગણેશભાઈ,અનંતરાયભાઈ અને શૈલેષભાઇના પિતાશ્રીનું અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.23ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે રાંદલ માતાજી મંદિર,નવા પ્લોટ,બરવાળા ખાતે રાખેલ છે.મો.98256 97020
- text
- text