મોરબી : રજનીબેન કૃષ્ણકુમાર જોશીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી રજનીબેન કૃષ્ણકુમાર જોશી (ઉ.વ.64),તે કિરણબેન લેખરાજભાઈ જોશીના સાસુમાં, શિવકુમારના ભાભી,હેમંતકુમાર અને ગાયત્રીબેન જોશીના ભાભી, મીનાબેન દિલીપકુમાર જોશી,કાર્તિક જોશી, કૌશિક જોશી, વિનોદભાઈ જોશી, પ્રમોદભાઈ જોશી, અભિષેકભાઈ જોશી, મનનભાઈ જોશી,એશ્વર્યા,નિધિ,માતાશ્રી,સચિનભાઈ,સિદ્ધાર્થભાઇના સાસુનું તા.8ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.10ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાકે સિધ્ધિવિનાયક વાડી, સત્યમપાનવાળી શેરી, હરભોલે હોલ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text