મોરબી : લાભુબેન લાલજીભાઈ જશાપરાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી લાભુબેન લાલજીભાઈ જશાપરા(ઉ.વ.72),તે લાલજીભાઈના પત્નીનું તા.8ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.10ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે શિવ હોલ,સ્કાય મોલની સામે,શનાળા રોડ,મોરબી ખાતે રાખેલ છે.મોહનભાઇ મો.99741 22532,પોપટભાઈ મો.99091 33420

- text