મોરબી : નિર્મલાબેન પોપટનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી નિર્મલાબેન(ઉ.વ.67),તે સ્વ.લીલાધરભાઇ પોપટની પુત્રી,સુરેશભાઈ તથા કુસુમબેન સોમૈયાના મોટા બહેનનું તા.17ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ઉઠમણું તા.20ને સોમવારના રોજ સાંજે 5 કલાકે અયોધ્યાપુરી મેઈન રોડ,જલારામ મંદિર,મોરબી ખાતે રાખેલ છે.

 

- text