મોરબી નિવાસી કંચનબેન કેશવજીભાઈ ઠોરિયાનું નિધન 

- text


મોરબી : મોરબી નિવાસી કંચનબેન કેશવજીભાઇ ઠોરીયા તે કેશવજીભાઈ માધવજીભાઈ ઠોરીયાના પત્ની, કલ્પેશભાઈ કેશવજીભાઇ ઠોરીયા,વિશાલભાઈ કેશવજીભાઇ ઠોરીયાના માતાશ્રી તા.11ને શનિવાર ના રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણું તા.13 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે ધ્રુવ પેલેસ,અવની ચોકડી મોરબી ખાતે રાખેલ છે

- text