ભાવપર : મનહરભાઈ પરસોત્તમભાઈ ગઢીયાનું અવસાન 

મોરબી : ભાવપર નિવાસી મનહરભાઈ પરસોત્તમભાઈ ગઢીયા(ઉ.વ.59),તે મહાદેવભાઈ,વિનોદભાઈના ભાઈ,દર્શન અને યુવરાજના પિતાશ્રીનું તા.30ના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.2ને શનિવારે સવારે 8 થી 10...

મહેન્દ્રનગર નિવાસી જમનાબેન ઘેટીયાનું અવસાન

મોરબી: મહેન્દ્રનગર નિવાસી જમનાબેન રણછોડભાઈ ઘેટીયા (ઉં. વ. 75) તે રણછોડભાઈ ઘેટીયાના પત્ની સ્વ. ગોપાલભાઈ અને ધર્મેન્દ્રભાઈ (મો.નં. 99042 26458)ના માતૃશ્રી, ધવલ (મો.નં. 63545...

મોરબી : રવિભાઈ દિલીપભાઈ ઓઝાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રવિભાઈ દિલીપભાઈ ઓઝા(ઉં. વ.૩૬),તે દિલીપભાઈ અને વીણાબેન ઓઝાના પુત્ર,સંદીપભાઇના ભાઈ, રિદ્ધીબેનના પતિ, યાશી અને માનવીના પિતાનું તા.૨૬ને રવિવારના રોજ અવસાન...

મોરબી નિવાસી મહાસુખભાઈ ગીરધરલાલ ઉપાધ્યાયનું અવસાન

મોરબી : મૂળ તલસાણા હાલ મોરબી મહાસુખભાઈ ગીરધરલાલ ઉપાધ્યાય (ઉં. 74) તે મંજુલાબેન(93284 62005)ના પતિ, ધર્મિષ્ઠાબેન, જીજ્ઞાબેન તથા ધવલભાઇ(88498 82008)ના પિતા, બંકિમભાઇ, ધ્રુવભાઈ (અમદાવાદ)ના...

મહેન્દ્રનગર : કાનજીભાઈ ગંગારામભાઈ મોરડીયાનું અવસાન

મોરબી : મહેન્દ્રનગર નિવાસી કાનજીભાઈ ગંગારામભાઈ મોરડીયા(ઉં.વ.87),તે રતિભાઈ (9727630129) ત્રિભોવનભાઈ (9726307280),ચંદુભાઈ (9825844573),ગણેશભાઈના પિતાજી (9512900589) અને રવજીભાઇના ભાઈ તથા શૈલેષભાઇ અમરશીભાઇના અદાનું તા.27જૂનના રોજ અવસાન...

મોરબી નિવાસી હરસુખલાલ વજેરામ નિમ્બાર્કનું અવસાન

  મોરબી : હરસુખલાલ વજેરામ નિમ્બાર્ક (નિવૃત્ત પી.એન્ડ ટી ડીપાર્ટમેન્ટ, બાલંભા વાળા, હાલ મોરબી) તે યોગેશ નિમ્બાર્ક, પરેશ નિમ્બાર્ક (કીબોર્ડ પ્લેયર) તથા દક્ષાબેન, રશ્મિતાબેનના પિતા...

મોરબી : અમીતભાઈ નગીનચંદ્ર રાચ્છનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી અમીતભાઈ નગીનચંદ્ર રાચ્છ (ઉ.38),તે સ્વ.નગીનચંદ્ર રતિલાલના દીકરા,સ્વ.રોહિત નગીનચંદ્ર રાચ્છના નાના ભાઈ અને તે સ્વ.ભુપેન્દ્રભાઈ પ્રેમજીભાઈ કટારીયા (વાંકાનેર)ના જમાયનું તા. 26/06/2022...

મોરબી : જયંતિલાલ પરસોતમભાઈ ચનિયારાનું અવસાન

  મોરબી : માણેકવાળા નિવાસી જયંતિલાલ પરસોતમભાઈ ચનિયારા તે હિતેશભાઈના પિતા, તે વશરામભાઈ પરસોતમભાઈ ચનિયારા, નરભેરામભાઈ પરસોતમભાઈ ચનિયારા, જગદીશભાઈ બાબુભાઈ ચનિયારા, કેશવજીભાઇ રેવાભાઈ ચનિયારા તથા...

મોરબી નિવાસી ગૌરીબેન નાનાલાલ પંડયાનું અવસાન 

મોરબી : મૂળ તીથવા હાલ મોરબી નિવાસી ગૌરીબેન નાનાલાલ પંડ્યા તે સ્વ નાનાલાલ વિશ્વનાથ પંડ્યાના પત્ની, તે જેઠાલાલ(98793 29468), ભગવતીપ્રસાદ(81289 93300), સ્વ.બીપીનભાઈના માતા, તે...

મોરબી : સુરેખાબેન મહેન્દ્રભાઈ દફ્તરીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સુરેખાબેન મહેન્દ્રભાઈ દફ્તરી તે મહેન્દ્રભાઈ શાંતિલાલ દફ્તરીના પત્ની, તે સુરેખાબેન જે, પ્રેમલભાઈ દફ્તરી (પ્રેમ ઓરકેસ્ટ્રા વાળા)ના માતા, કાજલબેનના સાસુ તથા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ત્રણ-ચાર રતન દુઃખિયા જ વિરોધ કરે છે તેવા ધારાસભ્યના નિવેદન સામે કરણી સેનાએ આપી...

ચૂંટણી પતે પછી અમને ધ્યાનમાં જ છે કોણ શું બોલ્યા છે : કરણી સેનાના અધ્યક્ષની ધારાસભ્ય કાંતિલાલના નિવેદનનો વળતો જવાબ આપ્યો https://youtu.be/3X707XTMBBw મોરબી : મોરબીમાં રૂપાલા...

મોરબીમાં શૈક્ષિક મહાસંઘનો અનોખો સેવાયજ્ઞ : રવિવારે છાત્રોના જુના પુસ્તકો એકત્ર કરશે

મહાસંઘના કાર્યકર્તાઓ જુદા જુદા સ્ટોલ પર ઉભા રહી જુના પાઠ્ય પુસ્તકો અને ગાઈડ એકત્ર કરી જુરરિયાત મંદ સુધી પહોંચાડશે મોરબી : મોરબી,રાષ્ટ્ર કે હિતમે શિક્ષા,...

મોરબીની ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના ઉભરાતા પાણીથી રહીશો ત્રસ્ત

મોરબી : મોરબીમાં સામાંકાઠે ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે રજુઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર કાર્યવાહી ન...

મોરબીના મહેન્દ્રનગર ગામે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી

મોરબી : આજરોજ મહેન્દ્રનગર ગામે આયુષમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેન્દ્રનગરના CHO ભૂમિકાબેન કલસરિયા, MPHW તથા FHW દ્વારા...