નવા સાદુળકા : ધનજીભાઈ કાનજીભાઈ પાંચોટિયાનું અવસાન

મોરબી : નવાસાદુળકા નિવાસી ધનજીભાઈ કાનજીભાઈ પાંચોટિયા (ઉ.વ.67) તે મનસુખભાઈ(75676 77754), રસિકભાઈ(90542 66377)ના ભાઈ તથા મહેન્દ્રભાઈ(96013 22518), અંકુરભાઇ(96014 10352)ના પિતાનું તા.23/4/2022ને શનિવારના રોજ અવસાન...

વાંકાનેર : હનુભાઈ અરજણભાઇ પઢીયારનું અવસાન

વાંકાનેર : વાંકાનેરના વિશિપરાના નિવાસી હનુભાઇ અરજણભાઇ પઢિયાર,તે ભુપતભાઇ પઢીયાર તથા રણજીતભાઈ પઢિયારના મોટાભાઈ,ધર્મેન્દ્રભાઈ,દેવેન્દ્રભાઈ,રાજેન્દ્રભાઇ અને જયેન્દ્રભાઈના પિતાશ્રીનું તા.૨૨ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું...

ટંકારા : દામજીભાઈ ગોપાલભાઈ સાપરીયાનું અવસાન

ટંકારા : ટંકારા નિવાસી કડિયા દામજીભાઈ ગોપાલભાઈ સાપરીયા (ઉ.વ.70),તે કિશોરભાઈ,ચંદ્રકાંતભાઈ અને ધર્મેશભાઈના મોટાભાઈ તથા રાજેશભાઈ (ઉર્ફે લાલો) અને ચેતનભાઈના પિતાશ્રીનું તા,21ને ગુરૂવારના રોજ અવસાન...

ઊંચી માંડલ : દિવાળીબેન મગનભાઈ કુંડારીયાનું અવસાન

મોરબી : ઊંચી માંડલ નિવાસી દિવાળીબેન મગનભાઈ કુંડારીયા(ઉ.વ.98), કરમશીભાઈ,ધનજીભાઈ અને યશવંતભાઈના માતાશ્રીનું તા.22ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતની ઉત્તરક્રિયા તા.02/05ને સોમવારના રોજ રાખેલ છે.

મોરબી : ઓતીબેન ખીમજીભાઈ ગામીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ઓતીબેન ખીમજીભાઈ ગામી(ઉ.વ.87),સ્વ.ખીમજીભાઈના પત્ની,સ્વ.છગનભાઈ,પ્રાણજીવનભાઈ(94287 88169)ના માતાશ્રી,નરેન્દ્રભાઈ(99130 30230) અને ગૌરવન દાદીનું તા.19ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.21ને ગુરુવારે સવારે...

લજાઈ : દિનેશભાઇ વશરામભાઇ દેત્રોજાનું અવસાન

ટંકારા : લજાઈ ગામના નિવાસી દિનેશભાઈ વશરામભાઈ દેત્રોજા(ઉ.વ.53),પ્રજ્ઞાબેનના પતિ,નિલેષભાઈ,વિશાલના પિતાશ્રી,જલ્પા,ધરતી અને ગોપીના દાદાનું તા.19ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.21ને ગુરુવારના રોજ સાંજે...

જોધપર (નદી) : છગનભાઈ મોરભાઈ બરાસરાનું અવસાન 

મોરબી : જોધપર (નદી) નિવાસી છગનભાઈ મોરભાઈ બરાસરા (ઉ.વ. 70), તે વાસુદેવભાઈ (98791 54332) અને જીતેન્દ્રભાઈ (98790 78032)ના પિતા તેમજ બચુભાઈ અને ગોકળભાઈના ભાઈનું...

મોરબી નિવાસી મહાદેવભાઇ જામરીયાનું અવસાન

  મોરબી : મહાદેવભાઇ શામજીભાઈ જામરીયા (ઉ.વ.93)તે સ્વ.બાબુલાલ તથા મનસુખભાઈના પિતા તથા મયુરભાઈ અને હિરેનભાઈના દાદાનું તા.18/4/2022ના રોજ અવસાન થયું છે. (99790 10824)

મોરબી નિવાસી ભરતભાઈ રાવલનું અવસાન

  મોરબી : ભરતભાઈ અમૃતલાલ રાવલ (ઉ.વ.54) તે સ્વ.અમૃતલાલ દુર્લભરામ રાવલના પુત્ર, તે હસુભાઈના નાનાભાઈ, તે સ્વ.પ્રહલાદભાઈ, રાધિકા બેન તથા પ્રિન્સભાઈના પિતાનું તા.18/4/2022ના રોજ અવસાન...

ભડીયાદ નિવાસી વજીબેન અઘારાનું અવસાન

મોરબી : ભડીયાદ નિવાસી વજીબેન કેશવજીભાઇ અઘારા (ઉંમર વર્ષ 96) જે ધનસુખભાઈ(98258 93886), કાંતિભાઈ(98790 75749), ભરતભાઈ(98797 19500), રમેશભાઈ(98256 06414) તથા સુરેશભાઈ(99258 90821)ના માતાનું તા.14/4/2022ના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે મોટા એક્શન : ધડાધડ 15 જેટલી મિલકતો સિલ 

15 જેટલા શખ્સોની કુલ 25થી વધારે મિલકતો ત્રણ દિવસમાં કરી દેવાશે સિલ, વાહનો પણ જપ્ત કરી લેવાશે  મોરબી : મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે પોલીસ તંત્ર...

મોરબીમાં માટી અને ફાયર ક્લેનું ગેરકાયદે પરિવહન કરતા 3 વાહનો પકડાયા 

ખાણખનીજ વિભાગ દ્વારા મકનસર અને દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીક કાર્યવાહી  મોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ગુરુવારે બે અલગ અલગ કિસ્સામાં દરોડા પાડી મકનસર નજીકથી ગેરકાયદેસર...

મોરબીમાં રાશનકાર્ડની કામગીરી માટે લોકોને ધરમધક્કા

ત્રણ ત્રણ દિવસ સુધી ધક્કા ખાવા છતાં કામગીરી થતી ન હોય અરજદારોમાં નારાજગી મોરબી : મોરબી શહેર મામલતદાર કચેરી ખાતે છેલ્લા 8 થી 10 દિવસથી...

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષામાં ધારાશાસ્ત્રીઓને 5 માર્ક્સનું ગ્રેસિંગ આપવાની માંગ

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ભલામણ : પાંચ માર્ક્સ ઓછા હોવાના કારણે નાપાસ થયેલ ધારાશાસ્ત્રીઓને ગ્રેસિંગ આપી નવું રિઝલ્ટ જાહેર કરવા અપીલ મોરબી : બાર કાઉન્સિલ...