નવા સાદુળકા : ધનજીભાઈ કાનજીભાઈ પાંચોટિયાનું અવસાન
મોરબી : નવાસાદુળકા નિવાસી ધનજીભાઈ કાનજીભાઈ પાંચોટિયા (ઉ.વ.67) તે મનસુખભાઈ(75676 77754), રસિકભાઈ(90542 66377)ના ભાઈ તથા મહેન્દ્રભાઈ(96013 22518), અંકુરભાઇ(96014 10352)ના પિતાનું તા.23/4/2022ને શનિવારના રોજ અવસાન...
વાંકાનેર : હનુભાઈ અરજણભાઇ પઢીયારનું અવસાન
વાંકાનેર : વાંકાનેરના વિશિપરાના નિવાસી હનુભાઇ અરજણભાઇ પઢિયાર,તે ભુપતભાઇ પઢીયાર તથા રણજીતભાઈ પઢિયારના મોટાભાઈ,ધર્મેન્દ્રભાઈ,દેવેન્દ્રભાઈ,રાજેન્દ્રભાઇ અને જયેન્દ્રભાઈના પિતાશ્રીનું તા.૨૨ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું...
ટંકારા : દામજીભાઈ ગોપાલભાઈ સાપરીયાનું અવસાન
ટંકારા : ટંકારા નિવાસી કડિયા દામજીભાઈ ગોપાલભાઈ સાપરીયા (ઉ.વ.70),તે કિશોરભાઈ,ચંદ્રકાંતભાઈ અને ધર્મેશભાઈના મોટાભાઈ તથા રાજેશભાઈ (ઉર્ફે લાલો) અને ચેતનભાઈના પિતાશ્રીનું તા,21ને ગુરૂવારના રોજ અવસાન...
ઊંચી માંડલ : દિવાળીબેન મગનભાઈ કુંડારીયાનું અવસાન
મોરબી : ઊંચી માંડલ નિવાસી દિવાળીબેન મગનભાઈ કુંડારીયા(ઉ.વ.98), કરમશીભાઈ,ધનજીભાઈ અને યશવંતભાઈના માતાશ્રીનું તા.22ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતની ઉત્તરક્રિયા તા.02/05ને સોમવારના રોજ રાખેલ છે.
મોરબી : ઓતીબેન ખીમજીભાઈ ગામીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ઓતીબેન ખીમજીભાઈ ગામી(ઉ.વ.87),સ્વ.ખીમજીભાઈના પત્ની,સ્વ.છગનભાઈ,પ્રાણજીવનભાઈ(94287 88169)ના માતાશ્રી,નરેન્દ્રભાઈ(99130 30230) અને ગૌરવન દાદીનું તા.19ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.21ને ગુરુવારે સવારે...
લજાઈ : દિનેશભાઇ વશરામભાઇ દેત્રોજાનું અવસાન
ટંકારા : લજાઈ ગામના નિવાસી દિનેશભાઈ વશરામભાઈ દેત્રોજા(ઉ.વ.53),પ્રજ્ઞાબેનના પતિ,નિલેષભાઈ,વિશાલના પિતાશ્રી,જલ્પા,ધરતી અને ગોપીના દાદાનું તા.19ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.21ને ગુરુવારના રોજ સાંજે...
જોધપર (નદી) : છગનભાઈ મોરભાઈ બરાસરાનું અવસાન
મોરબી : જોધપર (નદી) નિવાસી છગનભાઈ મોરભાઈ બરાસરા (ઉ.વ. 70), તે વાસુદેવભાઈ (98791 54332) અને જીતેન્દ્રભાઈ (98790 78032)ના પિતા તેમજ બચુભાઈ અને ગોકળભાઈના ભાઈનું...
મોરબી નિવાસી મહાદેવભાઇ જામરીયાનું અવસાન
મોરબી : મહાદેવભાઇ શામજીભાઈ જામરીયા (ઉ.વ.93)તે સ્વ.બાબુલાલ તથા મનસુખભાઈના પિતા તથા મયુરભાઈ અને હિરેનભાઈના દાદાનું તા.18/4/2022ના રોજ અવસાન થયું છે. (99790 10824)
મોરબી નિવાસી ભરતભાઈ રાવલનું અવસાન
મોરબી : ભરતભાઈ અમૃતલાલ રાવલ (ઉ.વ.54) તે સ્વ.અમૃતલાલ દુર્લભરામ રાવલના પુત્ર, તે હસુભાઈના નાનાભાઈ, તે સ્વ.પ્રહલાદભાઈ, રાધિકા બેન તથા પ્રિન્સભાઈના પિતાનું તા.18/4/2022ના રોજ અવસાન...
ભડીયાદ નિવાસી વજીબેન અઘારાનું અવસાન
મોરબી : ભડીયાદ નિવાસી વજીબેન કેશવજીભાઇ અઘારા (ઉંમર વર્ષ 96) જે ધનસુખભાઈ(98258 93886), કાંતિભાઈ(98790 75749), ભરતભાઈ(98797 19500), રમેશભાઈ(98256 06414) તથા સુરેશભાઈ(99258 90821)ના માતાનું તા.14/4/2022ના...