શીવનગર (પંચાસર) : વશરામભાઈ કલાભાઈ કાનાણીનું અવસાન
મોરબી : શીવનગર (પંચાસર) નિવાસી વશરામભાઈ કલાભાઈ કાનાણી (ઉ.વ. ૭૯), તે કાંતીભાઈ, વલ્લભભાઈ, હિતેષભાઈના પિતાનું તા. ૧૨/૦૭/૨૦૨૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ...
કુંભારીયા : હરજીવનભાઈ ડાયાભાઇ તારપરાનું અવસાન
મોરબી : કુંભારીયા નિવાસી હરજીવનભાઈ ડાયાભાઈ તારપરા (ઉ.વ. ૭૮), તે રતિલાલભાઈ (90161 64976) તથા રામજીભાઈ (99254 84510) ના પિતાશ્રીનું તા. ૧૬/૦૮/ર૦ર૧ ને સોમવારના રોજ...
મોરબી : મિરાજભાઈ રમેશભાઈ કારાવડીયાનું અવસાન
મોરબી : મૂળ માળિયા (હાટીના) હાલ મહેન્દ્રનગર મોરબી નિવાસી મિરાજભાઈ રમેશભાઈ કારાવડીયા (ઉ.વ.27) (Hdfc bank), તે રમેશભાઈ અરજણભાઈ કારાવડીયાના પુત્ર તેમજ કાંતિભાઈ અને ભગવાનજીભાઈના...
ખાખરેચી : પાર્વતીબેન માવજીભાઈ હુલાણીનું અવસાન
મોરબી : ખાખરેચી નિવાસી પાર્વતીબેન માવજીભાઈ હુલાણી (ઉ.વર્ષ. ૯૨), તે ગોરધનભાઇ (70163 50177), ભાઈલાલ (98706 30616)ના માતૃશ્રી તા. 03–10–2021 ને રવિવારના રોજ અવસાન પામેલ...
બગથળા નિવાસી વનિતાબેન હિંમતલાલ રામાનુજનું નિધન
મોરબી : બગથળા નિવાસી વનિતાબેન હિંમતલાલ રામાનુજ તે સ્વ. હિંમતલાલ પ્રભુદાસ રામાનુજના પત્ની, કિશોરભાઈ, અશ્વિનભાઈ, દિપકભાઈ તથા શૈલેષભાઈના માતૃશ્રીનું તા.27ના રોજ અવસાન થયેલ છે....
જૂના સાદુળકા : ફતેસિંહ ભીખુભા ઝાલાનું અવસાન
મોરબી : જૂના સાદુળકા નિવાસી ફતેસિંહ ભીખુભા ઝાલા, તે કૃષ્ણસિંહ, દેવેન્દ્રસિંહ, માનદેવસિંહના પિતાશ્રી અને સુખદેવસિંહના ભાઈનું આજ તા.13/11/2021ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું...
મોરબી નિવાસી પ્રદીપભાઈ ગીરધરલાલ હીરાણીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી પ્રદીપભાઈ ગીરધરલાલ હિરાણી (ઉ.વ.65), તે ભરતભાઇ ગીરધારલાલ હિરાણીના મોટાભાઈ તથા જ્યોતિબેન, ઉષાબેન, ભાવનાબેનના ભાઈનું તારીખ 01/12/2021ના રોજ અવસાન થયું છે....
મોરબી : રમણીકભાઇ પોપટભાઈ રાજકોટીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી રમણીકભાઇ પોપટભાઈ રાજકોટીયા(ઉ.વ,67),તે સુરેશભાઈ,હિતેષભાઇના પિતાશ્રી,અમૃતલાલભાઈ,રસિકલાલભાઈ,જ્યંતિલાલભાઈના ભાઈ,ધ્યેયના દાદાનું તા.14ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.16ને ગુરુવારના રોજ સવારે 8...
હરીપર(કેરાળા) : મિતલબેન સચીનભાઈ હળવદિયાનું અવસાન
મોરબી : હરીપર(કેરાળા) નિવાસી મિતલબેન સચીનભાઈ હળવદિયા(ઉ.વ.૩૦),તે સચીનભાઈના પત્નીનું તા.૭ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.૧૦ને સોમવારના રોજ સવારે ૮ થી ૧૦:૩૦...
મોરબી : હસમુખભાઈ રામજીભાઈ કોટેચાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી હસમુખભાઈ રામજીભાઈ કોટેચા ઉ. વર્ષ ૭૨ (નિવૃત્ત કર્મચારી મોરબી નાગરીક સહકારી બેંક)તે ભાનુબહેન (૯૭૨૭૭ ૨૪૮૫૫)ના પતિ, પ્રતિકભાઈ કોટેચા (૯૮૨૫૨ ૧૮૫૦૦)...