શીવનગર (પંચાસર) : વશરામભાઈ કલાભાઈ કાનાણીનું અવસાન

મોરબી : શીવનગર (પંચાસર) નિવાસી વશરામભાઈ કલાભાઈ કાનાણી (ઉ.વ. ૭૯), તે કાંતીભાઈ, વલ્લભભાઈ, હિતેષભાઈના પિતાનું તા. ૧૨/૦૭/૨૦૨૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ...

કુંભારીયા : હરજીવનભાઈ ડાયાભાઇ તારપરાનું અવસાન

મોરબી : કુંભારીયા નિવાસી હરજીવનભાઈ ડાયાભાઈ તારપરા (ઉ.વ. ૭૮), તે રતિલાલભાઈ (90161 64976) તથા રામજીભાઈ (99254 84510) ના પિતાશ્રીનું તા. ૧૬/૦૮/ર૦ર૧ ને સોમવારના રોજ...

મોરબી : મિરાજભાઈ રમેશભાઈ કારાવડીયાનું અવસાન

મોરબી : મૂળ માળિયા (હાટીના) હાલ મહેન્દ્રનગર મોરબી નિવાસી મિરાજભાઈ રમેશભાઈ કારાવડીયા (ઉ.વ.27) (Hdfc bank), તે રમેશભાઈ અરજણભાઈ કારાવડીયાના પુત્ર તેમજ કાંતિભાઈ અને ભગવાનજીભાઈના...

ખાખરેચી : પાર્વતીબેન માવજીભાઈ હુલાણીનું અવસાન 

મોરબી : ખાખરેચી નિવાસી પાર્વતીબેન માવજીભાઈ હુલાણી (ઉ.વર્ષ. ૯૨), તે ગોરધનભાઇ (70163 50177), ભાઈલાલ (98706 30616)ના માતૃશ્રી તા. 03–10–2021 ને રવિવારના રોજ અવસાન પામેલ...

બગથળા નિવાસી વનિતાબેન હિંમતલાલ રામાનુજનું નિધન

  મોરબી : બગથળા નિવાસી વનિતાબેન હિંમતલાલ રામાનુજ તે સ્વ. હિંમતલાલ પ્રભુદાસ રામાનુજના પત્ની, કિશોરભાઈ, અશ્વિનભાઈ, દિપકભાઈ તથા શૈલેષભાઈના માતૃશ્રીનું તા.27ના રોજ અવસાન થયેલ છે....

જૂના સાદુળકા : ફતેસિંહ ભીખુભા ઝાલાનું અવસાન

મોરબી : જૂના સાદુળકા નિવાસી ફતેસિંહ ભીખુભા ઝાલા, તે કૃષ્ણસિંહ, દેવેન્દ્રસિંહ, માનદેવસિંહના પિતાશ્રી અને સુખદેવસિંહના ભાઈનું આજ તા.13/11/2021ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું...

મોરબી નિવાસી પ્રદીપભાઈ ગીરધરલાલ હીરાણીનું અવસાન

  મોરબી : મોરબી નિવાસી પ્રદીપભાઈ ગીરધરલાલ હિરાણી (ઉ.વ.65), તે ભરતભાઇ ગીરધારલાલ હિરાણીના મોટાભાઈ તથા જ્યોતિબેન, ઉષાબેન, ભાવનાબેનના ભાઈનું તારીખ 01/12/2021ના રોજ અવસાન થયું છે....

મોરબી : રમણીકભાઇ પોપટભાઈ રાજકોટીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રમણીકભાઇ પોપટભાઈ રાજકોટીયા(ઉ.વ,67),તે સુરેશભાઈ,હિતેષભાઇના પિતાશ્રી,અમૃતલાલભાઈ,રસિકલાલભાઈ,જ્યંતિલાલભાઈના ભાઈ,ધ્યેયના દાદાનું તા.14ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.16ને ગુરુવારના રોજ સવારે 8...

હરીપર(કેરાળા) : મિતલબેન સચીનભાઈ હળવદિયાનું અવસાન

મોરબી : હરીપર(કેરાળા) નિવાસી મિતલબેન સચીનભાઈ હળવદિયા(ઉ.વ.૩૦),તે સચીનભાઈના પત્નીનું તા.૭ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.૧૦ને સોમવારના રોજ સવારે ૮ થી ૧૦:૩૦...

મોરબી : હસમુખભાઈ રામજીભાઈ કોટેચાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી હસમુખભાઈ રામજીભાઈ કોટેચા ઉ. વર્ષ ૭૨ (નિવૃત્ત કર્મચારી મોરબી નાગરીક સહકારી બેંક)તે ભાનુબહેન (૯૭૨૭૭ ૨૪૮૫૫)ના પતિ, પ્રતિકભાઈ કોટેચા (૯૮૨૫૨ ૧૮૫૦૦)...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ગરમીએ તોબા લેવડાવ્યા : બુથ ઉપર ફરજમાં રહેલા 4 કર્મચારીઓની તબિયત લથડી

બે અન્ય વ્યક્તિની તબિયત પણ બગડી : 108ની ટિમ મતદાનના દિવસે સતત દોડતી રહી મોરબી : આજે લોકશાહીના મહાપર્વમાં ચૂંટણી સ્ટાફનો જુસ્સો પણ કાબિલેદાદ હતો....

શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પુરી: મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી

સાંજે 5 વાગ્યા સુધીમાં લોકસભા ચૂંટણી માટે 55.22 ટકા જ્યારે વિધાનસભાની પેટાચૂંટણી માટે 56.56 ટકા મતદાન થયું Gandhinagar: મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું...

રાજકોટ બેઠકમાં 59.60 ટકા મતદાન

રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયા બાદ સાંજના 6 વાગ્યા સુધીમાં ટંકારા બેઠકમાં 65.88 ટકા, વાંકાનેર બેઠકમાં 64.67 ટકા,...

મોરબી જિલ્લામાં સરેરાશ 62.93 ટકા મતદાન

મોરબી વિધાનસભામાં 58.26 ટકા, વાંકાનેર વિધાનસભામાં 64.67 અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં 65.88 ટકા મતદાન નોંધાયું મોરબી : મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થઈ ગયું...