બગથળા નિવાસી વનિતાબેન હિંમતલાલ રામાનુજનું નિધન

- text


 

મોરબી : બગથળા નિવાસી વનિતાબેન હિંમતલાલ રામાનુજ તે સ્વ. હિંમતલાલ પ્રભુદાસ રામાનુજના પત્ની, કિશોરભાઈ, અશ્વિનભાઈ, દિપકભાઈ તથા શૈલેષભાઈના માતૃશ્રીનું તા.27ના રોજ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.29ના શુક્રવારના બપોરના 3થી 5 વાગ્યે નિવાસ સ્થાને રાખેલ છે.

- text