મોરબી : હસમુખભાઈ રામજીભાઈ કોટેચાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી હસમુખભાઈ રામજીભાઈ કોટેચા ઉ. વર્ષ ૭૨ (નિવૃત્ત કર્મચારી મોરબી નાગરીક સહકારી બેંક)તે ભાનુબહેન (૯૭૨૭૭ ૨૪૮૫૫)ના પતિ, પ્રતિકભાઈ કોટેચા (૯૮૨૫૨ ૧૮૫૦૦) તથા દર્શનાબેન અનડકટ (૯૯૨૫૦૧૫૪૫૫)ના પિતા, જેમીનીકુમાર અનડકટ(૯૮૨૫૨ ૧૯૬૪૭)ના સસરા તથા મહેશભાઈ (૯૬૨૪૫૨૦૦૪૦) અને
ભરતભાઈ (૯૮૭૯૨ ૭૦૧૩૬)ના ભાઈ તેમજ પિયુષભાઈ (૯૮૨૫૨ ૨૩૨૦૧)ના કાકાનું તા. ૨૦ને ગુરુવાર ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૨૧ ને શુક્રવાર ના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text