કુંભારીયા : હરજીવનભાઈ ડાયાભાઇ તારપરાનું અવસાન

- text


મોરબી : કુંભારીયા નિવાસી હરજીવનભાઈ ડાયાભાઈ તારપરા (ઉ.વ. ૭૮), તે રતિલાલભાઈ (90161 64976) તથા રામજીભાઈ (99254 84510) ના પિતાશ્રીનું તા. ૧૬/૦૮/ર૦ર૧ ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણુ તા.૧૯-૦૮-૨૦૨૧ ને ગુરૂવારના રોજ બપોરે ૩ થી ૫ વાગ્યે તેમના નિવાસ સ્થાને મું. કુંભારીયા, તા. માળીયા જી. મોરબી ખાતે રાખેલ છે અને વર્તમાન પરિસ્થિતીને કારણે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text