ખાખરેચી : પાર્વતીબેન માવજીભાઈ હુલાણીનું અવસાન 

- text


મોરબી : ખાખરેચી નિવાસી પાર્વતીબેન માવજીભાઈ હુલાણી (ઉ.વર્ષ. ૯૨), તે ગોરધનભાઇ (70163 50177), ભાઈલાલ (98706 30616)ના માતૃશ્રી તા. 03–10–2021 ને રવિવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણું તા. 07-10-2021 ને ગુરૂવારના રોજ સવારે 09:00 થી 11:00 વાગ્યે તેમના નિવાસ  સ્થાન સીલ્વર વૂડ, આલાપ રોડ, મોરબી તેમજ 02:30 થી 05:00 વાગ્યે ખાખરેચી (નારાયણનગર) તેમના નિવાસ સ્થાને રાખેલ છે.(મનોજભાઇ ગોરધનભાઇ હુલાણી 98242 60220, રજનીભાઈ ગોરધનભાઇ હુલાણી – 9723326530)


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text