મોરબી : મિરાજભાઈ રમેશભાઈ કારાવડીયાનું અવસાન

- text


મોરબી : મૂળ માળિયા (હાટીના) હાલ મહેન્દ્રનગર મોરબી નિવાસી મિરાજભાઈ રમેશભાઈ કારાવડીયા (ઉ.વ.27) (Hdfc bank), તે રમેશભાઈ અરજણભાઈ કારાવડીયાના પુત્ર તેમજ કાંતિભાઈ અને ભગવાનજીભાઈના ભત્રીજા તથા અંજુબેન દીપુભાઈ કોરડીયા, દર્શનાબેન જગદીશભાઈ ખાનપરા અને પાયલબેન બંસી સાપરિયાના નાનાભાઈનું તા. 07/09/2021 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.09 ના રોજ સવારે 8 થી 11 કલાકે સત્યમ હાઈટ્સ, કેશવ હોલ સામે, મહેન્દ્રનગર ખાતે રાખેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text