મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અરજણભાઈ જેરામભાઈ કંઝારીયાનું નિધન
મોરબી : મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અરજણભાઈ જેરામભાઈ કંઝારીયા ઉં.વ. 56 તે, કમલેશભાઈના મોટાભાઈ તથા કિશોરભાઈ અને શૈલેષભાઇના પિતાનું તારીખ 16/09/20ને બુધવારના રોજ અવસાન...
ઘુનડા (સ.) : વલ્લભભાઈ સવજીભાઈ બરાસરાનું અવસાન
મોરબી : ઘુનડા (સ.) નિવાસી વલ્લભભાઈ સવજીભાઈ બરાસરા (ઉ.વ. 65), તે મહીપતભાઈ (99258 84413) તથા વિમલભાઈ (99793 35205)ના પિતાનું તા. 29/09/2020ને મંગળવારના રોજ અવસાન...
વાંકાનેર : કિર્તીકુમાર પ્રેમજીભાઈ પરમાર (એડવોકેટ નોટરી)નું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી કિર્તીકુમાર પી. પરમાર (એડવોકેટ નોટરી, ઉ.વ. 51), તે પ્રેમજીભાઇ કાનજીભાઇ પરમારના પુત્ર, રાજુભાઇ પરમાર તથા પ્રદિપભાઇ પરમારના નાના ભાઇ તેમજ...
મહેન્દ્રનગર : વ્રજ બિપીનભાઈ શેરસીયાનું અવસાન
મોરબી : મહેન્દ્રનગર નિવાસી વ્રજ બિપીનભાઈ શેરસીયા (ઉ.વ. 5), તે બિપીનભાઈ (92858 99110)ના પુત્રનું તા. 26/10/2020ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને કારણે...
ઓધવજીભાઈ પોપટભાઈ દેસાઈનું નિધન : બેસણું- લૌકિકપ્રથા મુલત્વી
મોરબી : વાંકડા નિવાસી ઓધવજીભાઈ પોપટભાઈ દેસાઈ ઉં.વ. ૭૪ તે, છગનભાઇના ભાઈ, દિનેશભાઇ અને મહેશભાઈના પિતાનું તારીખ ૧૯/૧૧/૨૦ને ગુરુવારના રોજ અવસાન થયું છે. વર્તમાન...
મોરબી : પીર રતનસિંહ સોનજી સોઢાનું અવસાન
મોરબી : મૂળ પાકિસ્તાનના દીપલો તાલુકાના લખતિયાર ગામના વતની અને હાલ મોરબી નિવાસી પીર રતનસિંહ સોનજી સોઢા (ઉ.વર્ષ 80), તે અર્જુનસિંહના પિતા, આમજી સોનજી,...
વાધરવા : રમણિકભાઈ મોહનલાલ સોમૈયાનું અવસાન
મોરબી : વાધરવા નિવાસી રમણિકભાઈ મોહનલાલ સોમૈયા, તે ભરતભાઇ તથા પ્રફુલભાઈ સોમૈયાના પિતાશ્રી તેમજ હુકમિચંદભાઈ અને જગદીશભાઈ વી. કાનાબારના બનેવીનું તારીખ 09/12/2020ને બુધવારના રોજ...
મોરબી : ભરતભાઈ દેવરામભાઈ પોપટનું અવસાન
મોરબી : મૂળ નવલખી, હાલ મોરબી નિવાસી ભરતભાઈ દેવરામભાઈ પોપટ (ઉ.વ. 60), તે હંસાબેન (98790 34485)ના પતિ, હાર્દિક (મો. 90998 67572), વર્ષાબેન તથા માનસીના...
બગથળા : હીરાભાઈ જીવાભાઈ મેરજાનું અવસાન
મોરબી : બગથળા નિવાસી હીરાભાઈ જીવાભાઈ મેરજા (ઉ.વ. 90)નું તા. 04/01/2020ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા...
મોરબી : લાભુબેન વિઠલભાઈ પિત્રોડાનું અવસાન
મોરબી : લાભુબેન વિઠલભાઈ પિત્રોડા ( લવણપૂરવાળા)નું તા.16ને શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.18ને સોમવારના સાંજે 3થી 5 રાખેલ છે.