મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અરજણભાઈ જેરામભાઈ કંઝારીયાનું નિધન

મોરબી : મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અરજણભાઈ જેરામભાઈ કંઝારીયા ઉં.વ. 56 તે, કમલેશભાઈના મોટાભાઈ તથા કિશોરભાઈ અને શૈલેષભાઇના પિતાનું તારીખ 16/09/20ને બુધવારના રોજ અવસાન...

ઘુનડા (સ.) : વલ્લભભાઈ સવજીભાઈ બરાસરાનું અવસાન

મોરબી : ઘુનડા (સ.) નિવાસી વલ્લભભાઈ સવજીભાઈ બરાસરા (ઉ.વ. 65), તે મહીપતભાઈ (99258 84413) તથા વિમલભાઈ (99793 35205)ના પિતાનું તા. 29/09/2020ને મંગળવારના રોજ અવસાન...

વાંકાનેર : કિર્તીકુમાર પ્રેમજીભાઈ પરમાર (એડવોકેટ નોટરી)નું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી કિર્તીકુમાર પી. પરમાર (એડવોકેટ નોટરી, ઉ.વ. 51), તે પ્રેમજીભાઇ કાનજીભાઇ પરમારના પુત્ર, રાજુભાઇ પરમાર તથા પ્રદિપભાઇ પરમારના નાના ભાઇ તેમજ...

મહેન્દ્રનગર : વ્રજ બિપીનભાઈ શેરસીયાનું અવસાન

મોરબી : મહેન્દ્રનગર નિવાસી વ્રજ બિપીનભાઈ શેરસીયા (ઉ.વ. 5), તે બિપીનભાઈ (92858 99110)ના પુત્રનું તા. 26/10/2020ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને કારણે...

ઓધવજીભાઈ પોપટભાઈ દેસાઈનું નિધન : બેસણું- લૌકિકપ્રથા મુલત્વી

મોરબી : વાંકડા નિવાસી ઓધવજીભાઈ પોપટભાઈ દેસાઈ ઉં.વ. ૭૪ તે, છગનભાઇના ભાઈ, દિનેશભાઇ અને મહેશભાઈના પિતાનું તારીખ ૧૯/૧૧/૨૦ને ગુરુવારના રોજ અવસાન થયું છે. વર્તમાન...

મોરબી : પીર રતનસિંહ સોનજી સોઢાનું અવસાન

મોરબી : મૂળ પાકિસ્તાનના દીપલો તાલુકાના લખતિયાર ગામના વતની અને હાલ મોરબી નિવાસી પીર રતનસિંહ સોનજી સોઢા (ઉ.વર્ષ 80), તે અર્જુનસિંહના પિતા, આમજી સોનજી,...

વાધરવા : રમણિકભાઈ મોહનલાલ સોમૈયાનું અવસાન

મોરબી : વાધરવા નિવાસી રમણિકભાઈ મોહનલાલ સોમૈયા, તે ભરતભાઇ તથા પ્રફુલભાઈ સોમૈયાના પિતાશ્રી તેમજ હુકમિચંદભાઈ અને જગદીશભાઈ વી. કાનાબારના બનેવીનું તારીખ 09/12/2020ને બુધવારના રોજ...

મોરબી : ભરતભાઈ દેવરામભાઈ પોપટનું અવસાન

મોરબી : મૂળ નવલખી, હાલ મોરબી નિવાસી ભરતભાઈ દેવરામભાઈ પોપટ (ઉ.વ. 60), તે હંસાબેન (98790 34485)ના પતિ, હાર્દિક (મો. 90998 67572), વર્ષાબેન તથા માનસીના...

બગથળા : હીરાભાઈ જીવાભાઈ મેરજાનું અવસાન

મોરબી : બગથળા નિવાસી હીરાભાઈ જીવાભાઈ મેરજા (ઉ.વ. 90)નું તા. 04/01/2020ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા...

મોરબી : લાભુબેન વિઠલભાઈ પિત્રોડાનું અવસાન

મોરબી : લાભુબેન વિઠલભાઈ પિત્રોડા ( લવણપૂરવાળા)નું તા.16ને શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.18ને સોમવારના સાંજે 3થી 5 રાખેલ છે.
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...