મોરબી : પીર રતનસિંહ સોનજી સોઢાનું અવસાન

- text


મોરબી : મૂળ પાકિસ્તાનના દીપલો તાલુકાના લખતિયાર ગામના વતની અને હાલ મોરબી નિવાસી પીર રતનસિંહ સોનજી સોઢા (ઉ.વર્ષ 80), તે અર્જુનસિંહના પિતા, આમજી સોનજી, શોભનસિંહ ઝૂઝારસિંહ, આમજી ઝુઝારસિંહ અને ભેરજી હમીરજીના ભાઈનું તા. 29/11/2020ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 3 અને 4 ડિસેમ્બરના રોજ ગજાનંદ સોસાયટી, જૂનું પીપળી-રંગપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text